________________
છે કે-પહેલા પ્રતિપાદન કરેલ પાંચ, સાત વિગેરે જઘન્ય વૃત્ત સંસ્થાનના ભેદો છે. તેમાંથી ૪ ચારને અપહાર કરવાથી બે શેષ રહેતા નથી.
હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે મરે ! હંઠાના ક્રિ શકgo પુછાઇ' હે ભગવન વ્યસ્ત્ર સંસ્થાને શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળા છે? અથવા દ્વાપર યુગ્મ પ્રદેશવાળા છે ? કે કલ્યાજ પ્રદેશાવગાઢવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“વોયમા ઓરારે નુભાવો જાત્રા” હે ગૌતમ! વ્યસ્ત્ર સંસ્થાને સામાન્યપણાથી કૃતયુમ પ્રદેશાવગાઢવાળા છે. “ો તેનggaraો’ એજ પ્રદેશાવગાઢવાળા નથી. “જો રાજકુમ્ભgTઢા' દ્વાપર યુમ પ્રદેશાવગાઢવાળા નથી. નો રિપuોજાઢા” અને કલ્યાજ પ્રદેશાવગાઢ પણ નથી. આ રીતે એસ સંસ્થાને કેવળ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ વાળા જ છે. વ્યાજ દ્વાપર યુગ્મ અને કલ્યાજ પ્રદેશાવગાઢવાળા નથી. દિવાળા તથા વ્યસ સંસ્થાને વિધાનાદેશ-ભેદની અપેક્ષાથી–એટલે કે એક સંખ્યાની અપેક્ષાથી “ડનુષ્પાપોઢા ” કૃતયુગ્મ પ્રદેશાવગાઢ વાળા પણ છે. તેમisgણોઢા વિ' એજ પ્રદેશાવગાઢવાળા પણ છે. પરંતુ “રો સાવરકુવારોનrat' દ્વાપર યુગ્મ પ્રદેશાવગઢવાળા નથી. તથા “ો જિળઘોળાતા’ કલ્યોજ પ્રદેશાવગાઢવાળા પણ નથી. “રવા ગણ વદૃ વૃત્ત સંસ્થાના સંબંધમાં જે પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું વર્ણન ચતુરસ્ત્ર સંસ્થાનના સંબંધમાં પણ સમજવું. અર્થાત્ ચતુરસ્ત્ર સંસ્થાન સામાન્ય પણુથી કેવળ કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળા જ છે. તે વ્યાજ પ્રદેશાવગાઢવાળા નથી, દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢવાળા નથી. અને કોજ પ્રદેશાવગાઢવાળા પણ નથી. તથા વિધાનાદેશની અપેક્ષાએ
તે કેવળ દ્વાપર યુગમ પ્રદેશાવગાઢવાળા નથી પરંતુ કૃતયુગ્મ પ્રદેશાવગઢવાળા છે, એ જ પ્રદેશાવગાઢવાળા પણ છે. અને કલ્યાજ પ્રદેશાવગાઢવાળા પણ છે, હાયથા મને ! સંતાનો પુછા” હે ભગવન્ આયત સંસ્થાને શું કૂતયુમ પ્રદેશાવગાઢવાળા છે? જ પ્રદેશાવગાઢવાળા છે? અથવા દ્વાપર યુગ્મ પ્રદે. શાવગઢવાળા છે કે કલિયેજ પ્રદેશાવગઢવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો મા હે ગૌતમ! “ઘoi Hygie' સામાન્ય. પણાથી આયત સંસ્થાનો કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળા છે. પરંતુ તે “નો સેગો . તોria” વ્યાજ પ્રદેશ વગાઢવાળા નથી, ‘નો રાજકુમોnar” દ્વાપર યુગમ પ્રદેશ વગાઢવાળા પણ નથી. “નો ઝિઓrigatiઢા” કલ્યાજ પ્રદેશાવગાઢવાળા પણ નથી “વિફાળાનં દgHugણોrat વિ કાવ વર્જિનવાણોપારા વે’ ભેદની અપેક્ષાથી તે કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળા પણ છે, જે પ્રદેશાવગાઢવાળા પણ છે, દ્વાપરયુગ્મપ્રદેશાવગાઢવાળા પણ છે. અને કલ્યાજ પ્રદેશાવગાઢવાળા પણ છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૯ ૬