________________
કહેલ છે. હવે જુદાપણાથી એજ સસ્થાનાના વિચાર કરવામાં આવે છે, પરિમંડછા ન મટે ! સંકાળા॰' હે ભગવન્ અનેક પરિમંડલ સંસ્થાને શુ કૃત યુગ્મ પ્રદેશાવગાઢ છે? અથવા ત્યેાજ પ્રદેશાવગઢ છે? અથવા દ્વાપર યુગ્મ પ્રદેશાવાઢ છે ? કે કળ્યેાજ પ્રદેશાવગા છે ? શ્રી ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-નોયમાં ! હે ગૌતમ ! ‘ગોવાલેન ત્રિ ત્રિજ્ઞાનરસેન વિ ફુન્નુમ્મદ્લોગાઢા, નોતેબોળવલોઢા' સામાન્ય રૂપથી તે સઘળા પરિમ`ડલ સંસ્થાના તથા ત્રિધાનાદેશ-એક એક પરિમ`ડલ સ’સ્થાનની અપેક્ષાથી તે પરિમલ સૉંસ્થાના મૃતયુગ્મ પ્રદેશાવગઢ છે, વ્યાજ પ્રદેશાવગાઢ નથી. ‘રો રાવર ઝુમ્મરન્નોવાઢા' દ્વાપરયુગ્મ પ્રદેશાવાઢ નથી ‘તો જિજ્ઞોશ્ત્રોનાઢા' તથા કલ્ચાજ પ્રદેશાવગાઢ પણ નથી. કહેવાનું તાપ` એવું છે કે-આ સસ્થાનેા ૨૦૪૦ વિગેરે પ્રદેશેામાં અવગાહવાળા કહ્યા છે. તેથી તેને કૃતયુગ્મ પ્રદેશાવગાહી જ કહેલ છે. ચારથી અપહાર કરવાથી વિશેષના અભાવથી તેને ચૈાજ પ્રદેશાવગાઢ વાળા કહ્યા નથી. એ શેષના અભાવથી દ્વાપર યુગ્મપ્રદેશાવગાઢ પણ તેને કહેલા નથી. તથા એક શેષના અભાવથી તેને કલ્યેાજ પ્રદેશ!વગાઢ પણ કહ્યા નથી. વટ્ટા ન મતે ! સહાળા કનુમ્મસ્રોનઢાપુજ્જા' આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું છે કે-હે ભગવન્ વૃત્તસસ્થાનેા શું કૃત ચુંગ્મ પ્રદેશાવગાઢ વાળા છે? અથવા ઐાજ પ્રદેશાવગાઢવાળા છે ? અથવા દ્વાપર યુગ્મ પ્રદેશાવગઢવાળા છે? અથવા કલ્યેાજ પ્રદેશાવગાઢવાળા છે ? શ્રી ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-‘નોચમા ! હૈ ગૌતમ ! ‘ઓધારેઘેન કનુમ્મર ોવાળ' ન્રુત્ત સંસ્થાને સામાન્ય પણાથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ વાળા છે. ‘નો સેબોનોવાઢા યેજ પ્રદેશાવગાઢ નથી. તો ડ્રોવરનુમ્મરણોઢા' દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ પણ નથી. 'નો જિઓળોનાંઢા' તથા કલ્યાજ પ્રદેશાવગાઢ પણ નથી. કેમકે વૃત્ત સસ્થાનવાળે ક'ધ સામાન્યપણાથી વિચારતાં કૃતયુગ્મ પ્રદેશાવગાઢ જ છે. કેમકે સઘળા ૨૦ વીસ વિગેરે પ્રદેશેાને મેળવવાથી અને તેમાંથી ચારને અપહાર કરવાથી ૪ ચાર ખર્ચે છે. તથા વિધાનાદેશથી તેએ દ્વાપર યુગ્મપ્રદેશાવગાઢને છેડીને બાકીના બધાજ પ્રāશેાથી અવગાઢ છે. અર્થાત્ તેએ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે. ચૈાજ પ્રદેશાવગાઢ પણ છે. અને કાજ પ્રદેશાવગાઢ પણ છે. એજ વાત સૂત્રકારે 'विहाणादेसेणं' कडजुम्प्रपए खोगाढा वि' तेओगपएसोगाढा वि, नो दावरजुम्मपएસોનાઢા, જિમોનવોઢા ત્રિ' આ સૂત્રપઠે દ્વારા પ્રકટ કરેલ છે. અહીંયાં દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ પણાને જે ત્યાગ કરેલ છે, તેનું કારણ એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૯૫