SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગાઢ છે? કે કાજ પ્રદેશાવગઢ છે? શ્રી ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-“જા વ તા ૨૩ વિ' હે ગૌતમ ! વૃત્ત સંસ્થાનના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન ચતુરસ સંસ્થાનના સંબંધમાં પણ જાણવું જોઈએ. આ રીતે ચતુરસ્ત્રસંસ્થાન કેઈ વા૨ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, કેઈ વાર જ પ્રદેશાવગાઢ છે કોઈ વાર કલ્યાજ પ્રદેશાવગાઢ છે. તે દ્વાપર યુમ પ્રદેશાવગાઢ નથી. આ રીતે વૃત્ત સંસ્થાનના અતિદેશ–ભલામણથી ચતુરસ્ત્ર સંસ્થાનના સંબંધમાં કથન સમજવું. પ્રતર ચતુરસ્ત્ર સંસ્થાન ચાર પ્રદેશેવાળું કહેલ છે. અને ઘન ચતુરસ્ત્ર સંરથાન આઠ પ્રદેશેવાળું કહેલ છે, આ બનેમાં ચાર શેષ રહે–બચવાથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણું થાય છે. તથા જે ઘનચતુરઢ સંસ્થાન છે, તે ૨૭ સત્યાવીશ પ્રદેશેવાળું કહેલ છે. ચારને ઘટાડતાં ઘટાડતાં આમાં છેવટે ૩ ત્રણ બચે છે, તેથી જ પ્રદેશાવગાઢ છે તથા જે પ્રતર ચતુરસ સંસ્થાન નવ પ્રદેશેવાળું કહેલ છે. તે એક શેષવાળું હોવાથી કાજ પ્રદે. શાવગાઢ છે. અહીંયાં વિશેષને અભાવ હોવાથી દ્વાપર યુગ્મપણ કહ્યું નથી. બાયg મંસાળ૦ પુછા” હે ભગવનું આયત સંસ્થાન શું કૃત યુમ પ્રદેશાવગાઢ છે? અથવા વ્યાજ પ્રદેશાવગાઢ છે? અથવા દ્વાપર યુગમ પ્રદેશાવગાઢ છે ? અથવા કલ્યાજ પ્રદેશાવગાઢ છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વિચ ગુHપણો હે ગૌતમ ! આયત સંસ્થાન કઈ વાર કૃતયુમ પ્રદેશાવગાઢ છે. કેમકેઘનાયત સંસ્થાન બાર પ્રદેશેવાળું કહેલ છે. તેમાંથી ચારને અ૫હાર કરવાથી અન્તમાં શેષ ચાર જ રહે છે. તેથી તેમાં કૃતયુગ્મપણું અર્થાત્ ચતુ-પ્રદેશાવગાઢપણું કહ્યું છે. “વાવ શિપ સ્ટિોપસો તથા આ સંસ્થાન યાવત કઈ વાર કલ્યાજ પ્રદેશાવગાઢ પણ છે, અહિં યાવત્ શબ્દથી ‘સિય ાિપણો શિવ રાવરલુમ્મરણોપાસે આ બેઉ સંસ્થાને ગ્રહણ કરાયેલ છે. જે એજ શ્રેણ્યાયત સંસ્થાન ત્રણ પ્રદેશાવગાઢ વાળું કહ્યું છે, તથા એજ પ્રતરાયત સંસ્થાન પાંચ પ્રદેશેવાળું કહેલ છે, તે ત્રણ શેષવાળું હોવાની અપેક્ષાથી આ આયત સંસ્થાન ોજ પ્રદેશાવગાઢ કહેલ છે, તથા જે. શ્રેયાયત સંસ્થાન ત્રણ પ્રદેશાવગાઢ વાળું કહ્યું છે, અને પ્રતરાયત સંસ્થાન ૧૫ પંદર પ્રદેશેવાળું કહ્યું છે, તે વ્યગ્ર-ત્રણ અગ્રવાળું હોવાથી જ પ્રદેશાવગાઢ થાય છે. તથા જે શ્રેયાયત બે પ્રદેશેવાળું કહ્યું છે, અને જે પ્રતરાયત સંસ્થાન ૬ છ પ્રદેશવાળું કહ્યું છે, તે બે પ્રદેશવાળું હોવાથી દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે. જે ઘનાયત સંસ્થાન ૪૫ પિસ્તાલીશ પ્રદેશે. વાળું કહેલ છે. તે એક શેષ હોવાથી કજ પ્રદેશાવગાઢ હોય છે. આ રીતે એક પણાથી પ્રદેશાવગાઢ પણાને લઈને સંસ્થાને સંબંધી વિચાર શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૯૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy