________________
૪૩ પુઝા” હે ભગવનું વૃત્ત સંસ્થાન શું યુગ્મ પ્રદેશમાં અવગાઢ કરવાવાળું છે ? અથવા યાવત્ કલ્યાજ પ્રદેશમાં અવગાઢ કરવા વાળું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જોયા ! હિચ ગુHપણો ચિ ते ओगाएमोगाढे नो दावरजुम्मपएसोगाढे सिय कलि भोगपएसोगाढे' र गौतम વૃત્ત સંસ્થાન કેઈ વાર કૃતયુગ્મ પ્રદેશમાં અવગાઢ કરવા વાળું છે, કેઈ વાર જ પ્રદેશમાં અવગાઢ કરવા વાળું છે. પરંતુ તે દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ હેતું નથી. કેઈ વાર કલ્યાજ પ્રદેશમાં અવગાઢ કરવા વાળું પણ છે, તેને કતયમ પ્રદેશમાં અવગાઢ કરવા વાળું એટલા માટે કહેવામાં આવ્યું છે કે–તેને પ્રતરવૃત્ત રૂપ જે ભેદ છે, તે બાર પ્રદેશેવાળ કહ્યો છે, અને જે ઘનવૃત્ત છે; તે ૩૨ બત્રીસ પ્રદેશવાળું કહેલ છે, તેમાંથી ચારનો અપહારબહાર કહાડવાથી ચાર આવી જાય છે, તેથી તે કૃતયુગ્મ પ્રદેશાવગાઢ હાય છે. તથા તેને જે જ પ્રદેશાવગાઢ કહેલ છે તે ઘનવૃત્ત સંસ્થાન એજ પ્રદેશવાળ કહેલ છે. એ અપેક્ષાથી કહેલ છે. તેમાં જે એજ પ્રદેશવાળું ઘનવૃત્ત સંસ્થાન છે, તે જઘન્યથી સાત પ્રદેશો વાળું કહેલ છે, તેમાંથી ચારને અપહાર કરવાથી ત્રણ બચે છે, તેથી વૃત્ત સંસ્થાન જ પ્રદેશાવગાઢ હોય છે. તથા વૃત્ત સંસ્થાન દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ હેતું નથી. કેમકે –ચારને ઘટાડવાથી પ્રદેશમાંથી બે બચતા નથી. તથા તેને કાજ પ્રદેશાવગઢ કહ્યું છે, તે પ્રતર વૃત્ત પાંચ પ્રદેશનું હોય છે, તેમાંથી ચારને અપહાર કરવાથી ૧ એક બચે છે, તેથી તેને કાજ રૂપ કહેલ છે, “iળ મતે ! સંસાને પુછ' હે ભગવન વસ્ત્ર સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? અથવા દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ છે? કે કલ્યાજ પ્રદેશાવગાઢ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“ોચના ! હે ગૌતમ! “ણિય કgષ્મvg
સ્ત્ર સંસ્થાન કોઈ વાર કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, કેમકે-ઘનશ્યસ સંસ્થાન ચાર પ્રદેશેવાળું કહેલ છે. તેથી તે કૃતયુગ્મ પ્રદેશાવગાઢ વાળું હોય છે. “હિર નઘરોળ કઈ વાર તે જ પ્રદેશાવગાઢ હોય છે, કેમકે
સ્ત્ર સંસ્થાન ત્રણ પ્રદેશમાં અવગાહ કરવાવાળું છે. ઘનશ્યસ્ત્ર સંસ્થાન ૪૫ પિસ્તાળીશ પ્રદેશેવાળું કહેલ છે, તેમાં ચાર-ચાર ઘટાડવાથી અને ૩ ત્રણ પ્રદેશ બચે છે, તેથી તે જ પ્રદેશાવગાઢ થાય છે. સિય વાવાનુHygતો કઈ વાર તે દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ છે. કેમકે પ્રતર રસ સંસ્થાન છ પ્રદેશ વાળું કહેલ છે, તેમાંથી ચારને ઘટાડવાથી ૨ બે પ્રદેશે બચે છે. તેથી તેને દ્વાપર યુગ્લ પ્રદેશાવગાઢ કહેલ છે. “નો ઝિશોરાજપનો વ્યસ સંસ્થાનને ને કાજ પ્રદેશાવગાઢ એ પ્રમાણે જે કહેવામાં આવેલ છે, તેનું તાત્પર્ય એવું છે કે-અભેદ વ્યસ્ત્ર સંસ્થાનની સંખ્યામાંથી ચાર ઘટાડવાથી બે, ત્રણ, અને ચાર જ બચે છે, તેથી એકની સંખ્યા કઈ પણ સ્થળે બચતી નથી. તેથી જ સંસ્થાનમાં કલ્યાજ પ્રદેશાવગાઢ પણું નથી.
જાણે ન મરે! કંટાળે” હે ભગવન ચતુરસ્ત્ર સંસ્થાન શું કૃત યુમ પદેશાવગાઢ છે? કે વ્યાજ પ્રદેશાવગાઢ છે ? અથવા દ્વાપર યુગ્મ પ્રદેશાવ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૯ ૩