________________
રૂપ હોય છે, અને કોઈ વાર કલ્યાજ રૂપ હોય છેઆજ રીતે યાવતુ વૃત્ત સંસ્થાન વ્યસ સંસ્થાન, ચતુરસ્ત્ર સંરથાન અને આયત સંસ્થાનોના સંબં. ધમાં પણ સઘળું કથન સમજી લેવું. તથા વૃત્ત સંસ્થાનથી લઈને આયત સંસ્થાન સુધીના સઘળા સંસ્થાના પ્રદેશની અપેક્ષાથી કૃતયુગ્માદિ રૂપ છે. “મિંઢા મેતે ! સાળા સચાણ * રજુમા કુદઝા’ હવે ગૌતમ વામી પ્રભુને અનેક સંસ્થાના વિષયમાં પ્રદેશોની અપેક્ષાથી એવું પૂછે છે કે-હે ભગવન અનેક પરિમંડલ સંસ્થાને પ્રદેશોની અપેક્ષાથી શું કૃતયુગ્મ રૂપ છે ? અથવા ચોજરૂપ છે? અથવા દ્વાપર યુગ્મ રૂપ છે? અથવા કલ્યાજ રૂપ છે ! આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે–“ગોપાળે સિર swા ગાવ હિય જિના” હે ગૌતમ! પ્રદેશોની અપેક્ષાએ સામાન્ય પણુથી પરિમંડલનો વિચાર કરવામાં આવે છે, ત્યારે ચારના અપહારથી બહાર કહાડેલ તે પ્રદેશોમાંથી ચાર બચે ત્યારે કૃતયુગ્મ રૂપ હોય છે, અને ત્રણ બચે ત્યારે જ થાય છે, અને જ્યારે અંતમાં બે બચે ત્યારે દ્વાપરયુમ થાય છે. અને જ્યારે એક બચે ત્યારે તે કલ્યાજ રૂપ હોય છે. કેમકે એક પણ પ્રદેશમાં અનેક પરમાણુઓની અવગાહના થાય છે.
જિલ્લા ” વિધાનાદેશથી એક એકની અપેક્ષાથી તેઓ “નુષ્કા वि, तेओगा वि, दावरजुम्मा वि, कलिओगा वि एवं जाव आयया' कृतयुग्म ३५ પણ છે. જરૂપ પણ છે, દ્વાપરયુગ્મ રૂપ પણ છે, અને કલ્યાજ રૂપ પણ છે. આ પ્રમાણેનું કથન યાવત્ આયત સંસ્થાને સુધી સમજવું.
હવે અવગાહ પ્રદેશોનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે કે – “વરિ કે મને ! સંકાળે f Hપuો તેમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવદ્ પરિમંડલ સંસ્થાન કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? અથવા જ્ઞાવ જાપuો યાવત્ કાજ પ્રદેશાવગાઢ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-ચના! હે ગૌતમ ! “જકુમારો પરિમંડલ સંસ્થાન કૃતયુગ્મ પ્રદેશાવગાઢ વાળું છે. કેમકે-પરિમંડલ સંસ્થાન જઘન્યથી ૨૦ વીસ પ્રદેશના અવગાઢવાળ કહ્યું છે. ૧૦ વીસને ચારથી અપહત-બહાર કહાડવાથી એટલે કે–વીસમાંથી ચારને ચારવાર ઘટાડવાથી છેવટે ચાર બચે છે. તેથી પરિમંડલ સંસ્થાનમાં કુતયુમ પ્રદેશાવગાઢ પડ્યું છે. જો તેઓiggોના વીસ પ્રદેશમાં અવગાઢ કરવાવાળું પરિમંડલ સં થાન ચારની સંખ્યાથી અપહત-બહાર કહાડે ત્યારે અંતમાં ૩ ત્રણ પ્રદેશનું બાકી રહેવાનું થતું નથી તેથી તે જ નથી. એજ પ્રમાણે તે “નો રાવરનુભવોના દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ હેતું નથી. તથા “ો #ઝિયાપણોના કલ્યાજ રૂપ પણ નથી. “જે મંતે ! સંકાળે જ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫