SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ થાવત્ આયત સંસ્થાન સુધીમાં સમજવું અહીંયાં યાવત પદથી વ્યસ્ત્ર, અને ચતુરસ્ત્ર સંસ્થાન ગ્રહણ કરાયા છે. તથા વૃત્તસંસ્થાનથી લઈને આયત સંસ્થાન સુધી બધા જ સંસ્થાને દ્રવ્યપણાથી કૃતયુગ્માદિરૂપ નથી. પરંતુ કાજ રૂપ જ છે. દ્રવ્ય રૂપથી વૃત્ત વિગેરે સંસ્થાનોમાં એક રૂપ પણાનું જે કથન કરવામાં આવ્યું છે, તે ચારની સંખ્યાથી તેને અપહાર ન થવાથી કરેલ છે. આ રીતે અહિં સુધી પરિમંડલ વિગેરે સંસ્થાનોનું નિરૂપણ તેના એક વચન પણાથી કરેલ છે. હવે બહુવચનને આશ્રય લઈને સૂત્રકાર તેનું નિરૂપણ ४२छ-'परिमंडला गं भते ! संठाणा दव्वट्ठयाए किं कडजुम्मा तेओया पुच्छा' 3 ભગવન અનેક પરિમંડલ સંસ્થાને દ્રવ્યાર્થપણાથી શું કૃતયુમરૂપ છે? અથવા જરૂપ છે? અથવા દ્વાપર યુગમરૂપ છે? અથવા કાજ રૂપ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોયમા ! મોરારેoi સિય ગુબ્બા લિચ તેઓin લિચ ટાવરલુમ ોિ ” હે ગૌતમ! સામાન્ય પણાથી વૃત્ત વિગેરે સઘળા સંસ્થાને કોઈ વાર કૃતયુગ્મ રૂપ છે, કઈ વાર જ રૂપ છે, કોઈ વાર દ્વાપર યુગ્મ રૂપ છે. અને કેઈવાર કલ્યાજ રૂપ છે. “જિલ્લાના देखेणं नो कडजुम्मा नो तेओगा नो दावरजुम्मा कलि ओगा एव जाव आयया' તથા વિધાનાદેશની અપેક્ષાથી તે પરિમંડલ વિગેરે સંસ્થાને કૃતયુગ્મ રૂપ નથી, જરૂપ પણ નથી, તેમ દ્વાપર યુગ્મ પણ નથી. પરંતુ કાજ રૂપ છે, આજ પ્રમાણેનું કથન યાવત્ આયત સંસ્થાન સુધીમાં સમજી લેવું એટલે કે વૃત્ત સંસ્થાન ન્યગ્નસંસ્થાન ચતુરભ્રસંસ્થાન આ બધા સંસ્થાનના વિષ. યમાં ઉપર પ્રમાણેનું સઘળું કથન સમજવું. તથા વૃત્ત સંસ્થાનથી લઈને આયત સંસ્થાન સુધીના બધા સંસ્થાને એઘાદેશથી કઈ વાર કૃતયુગ્મ રૂપ હોય છે, કોઈ વાર જ રૂપ હોય છે, કેઈ વાર દ્વાપર યુગ્મરૂપ હોય છે. અને કેઈ વાર કાજ રૂપ હોય છે. તથા દરેકની અપેક્ષાથી–એક-એકનો આશ્રય કરીને તેઓ કૃત યુગ્મરૂપ હોતા નથી. વ્યાજ રૂપ હોતા નથી. દ્વાપરયુગ્મ રૂપ પણ હેતા નથી, પરંતુ કલ્યોજ રૂપ જ હોય છે. હવે ગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવું પૂછે છે કે-“નં મં! વંટોળ ggggવાણ જિં જન્મે પુછો હે ભગવદ્ પરિમંડલ સંસ્થાન પ્રદેશની અપેક્ષાથી વિંશતિ વિગેરે ક્ષેત્ર પ્રદેશમાં જે પરિમંડલ સંસ્થાનને નિષ્પાદક પ્રદેશ છે, તેની અપેક્ષાથી શું કૃતયુંમરૂપ છે? અથવા જરૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે'गोयमा! सिय कडजुम्मे, सिय, तेओगे, सिय दावरजुम्मे, सिय कलिओए एवं વાવ ગાયg” હે ગૌતમ ! પ્રદેશોની અપેક્ષાથી પરિમંડલ સંસ્થાન કઈ વાર કૃતયુગ્મ રૂપ હોય છે, કેઈવાર વ્યાજ રૂપ હોય છે, કેઈ વાર દ્વાપર યુગ્મ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૯૧
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy