________________
દ્રવ્યાર્થતા સે સંસ્થાનોં કા નિરૂપણ
આ પ્રમાણે સંસ્થાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પ્રકારાન્તરથી તેની જ પ્રરૂપણ કરે છે. “મિત્તે i મને ! કંટાળે સુયાણ %િ ag” ઈત્યાદિ
ટીકાથ– શ્રી ગૌતમ સ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુશ્રીને એવું પૂછયું છે કેપરિમૅર મને ! સાળે વાઘ દ્રિ 7 હે કરૂણસિંહે ભગવન પરિમંડલ સંસ્થાન શું દ્રવ્યાર્થીપણાથી દ્રવ્ય રૂપથી-કૃતયુગ્મ રૂપ છે? અથવા “સોઈ
જરૂપ છે ? અથવા “રાવરકુ' દ્વાપરયુગ્મ રૂ૫ છે? અથવા “#જિગg કજરૂપ છે? પરિમંડલ સંસ્થાન દ્રવ્ય પણુથી એક જ છે. કેમકે એક પરિમંડલને ચાર ચારથી અપહાર (બહાર કહાડવું તે) થતું નથી. તેથી એક પણુ વિગેરેની વિચારણામાં કૃતયુગ્મ વિગેરેને વ્યપદેશ થતો નથી. પરંતુ કલ્યાજ પણાને જ વ્યપદેશ થાય છે. તેથી તે કલ્યાજ રૂપ જ છે. પરંતુ જ્યારે પૃથત્વ પણાથી પરિમંડલ સંસ્થાનનો વિચાર કરવામાં આવે છે, ત્યારે તેને ચાર-ચારથી અપહાર (બહાર કહાડવા તે) કરવાથી કઈવાર તેમાંથી કંઈ પણ બાકી રહેતું નથી. કોઈ વાર તેમાંથી ત્રણ, કઈ વાર બે, ૨ ને કઈ વાર તેમાંથી એક બાકી રહે છે. તે કારણથી તે કદાચિત કૃતચશ્મ રૂપ હોય છે, અને કદાચિત તે કાજ રૂપ પણ હોય તેથી જ તેના સંબંધમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણેને પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે પ્રભુ શ્રી ગૌતમ સ્વામીને કહે છે કે જોયમા' હે ગૌતમ ! અનો
ગુખે, તો તેનો નો પાવરલુમે' પરિમંડલ સંસ્થાન દ્રવ્યપણાથી કૃતયુગ્મ રૂપ નથી તેમ જ રૂપ નથી તથા દ્વાપર યુગ્મરૂપ પણ નથી. પરંતુ કલ્યાજ રૂપ જ છે. કેમકે પરિમંડલ સંસ્થાનમાં દ્રવ્યપણાથી એક રૂપપણું જ આવે છે. એક પણાવાળી વસ્તુનો ચારથી અપહાર થતો નથી. તેથી તેમાં કૃતયુગ્મ પણું આવતું નથી. પરંતુ તે કાજ રૂપ જ રહે છે.
ફરીથી શ્રી ગૌતમ સ્વામી પ્રભુ શ્રીને પૂછે છે કે જો મરે! વિંટાળે ચાર હે ભગવન વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થપણુથી શું કૃતયુગ્મરૂ૫ ? જ રૂપ છે? દ્વાપર યુમરૂપ છે? અથવા કાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-“ઘવ રે’ હે ગૌતમ વૃત્ત સંસ્થાન દ્રવ્યપણાથી કૃત યુગ્માદિરૂપ નથી. અથ–તે કૃતયુગ્મ રૂપ નથી. જરૂપ નથી. તેમ દ્વાપર યુગ્મ રૂપ પણ નથી. પરંતુ તે કાજ રૂપ જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-પરિમંડલ સંસ્થાના પ્રમાણે જ સઘળું કથન અહિયાં પણ સમજી લેવું “gવં ગાવ થાયણ આજ પ્રમાણેનું કથન
શ્રી ભગવતી સૂત્ર: ૧૫