________________
તેમાં જે પ્રતરાયત સંસ્થાન છે, તે બે પ્રકારનું કહ્યું છે. “R કદા” તે આ પ્રમાણે છે-“ગોચપતિ ચ ગુwાણિg ” એજ પ્રદેશવાળું અને યુમ પ્રદે. શવાળું પ્રતર સંસ્થાન “તથ કે તે કોચપણg? તેમાં જે ઓજ પ્રદેશવાળું પ્રતર આયત સંસ્થાન છે, તે “જmi નાસપરિઘ પરસવાળા જઘન્યથી ૧૫ પંદર પ્રદેશેવાળું હોય છે, અને આકાશના પંદર પ્રદેશોમાં તેને અવગાઢ હોય છે, એજ પ્રદેશવાળા પ્રતર આયત સંસ્થાનને આકાર સં. ટીકામાં આ. નં. ૧૬ થી બતાવેલ છે. “ોળે ગતિ પતિ તહેવ' તથા ઉત્કૃષ્ટથી તે અનંત પ્રદેશેવાળું હોય છે, અને આકાશના અસંખ્યાત પ્રદેશોમાં તે અવગાઢવાળું હોય છે. “ત્તરથ જો જે રે ગુHggfg તે જો પતિ છgોઢે તથા તેમાં જે યુગ્મપ્રદેશવાળું ઘનાયત સંસ્થાન છે, તે જઘન્યથી છ પ્રદેશોવાળું હોય છે, અને આકાશના છ પ્રદેશોમાં તેને અવગાઢ રહે છે. આ છ પ્રદેશી પ્રતરની ઉપર બીજા છ પ્રદેશ પ્રતરની સ્થાપના કરવાથી બાર પ્રદેશી થાય છે. તેનો આકાર સં. ટીકામાં આ નં. ૧૭ થી આપેલ “જોસેળ મળતપufસા ત’ તથા આ ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું હોય છે, અને આકાશના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહનાવાળું હોય છે, “તરથ છે કે તે ઘણાચરે તેમાં જે ઘનાયત સંસ્થાન હોય છે. “સુવિ જન તે બે પ્રકારનું કહેલ છે, “ તે આ પ્રમાણે છે.–ોયપાલિg ચ ગુમાયા ” એજ પ્રદેશવાળું ઘનાયત અને યુગ્મ પ્રદેશ વાળે ઘનાયત, “તત્વ ને તે પણ રે કાને પચાસ્ટીલપતિ પાયાસ્ત્રી પણ તેમાં જે એજ પ્રદેશવાળું ઘનાયત સંસ્થાન છે, તે જઘન્યથી કપ પિતાળીસ પ્રદેશવાળું થાય છે. અને આકાશના ૪૫ પિસ્તાળીસ પ્રદેશમાં તેનો અવગાઢ હોય છે. તેનો આકાર સં. ટીકામાં આ. નં. ૧૮ થી બતાવેલ છે. આની ઉપર બીજા બે પ્રતરે સ્થાપવામાં આવે છે, આ ક્રમથી તે પિસ્તાળીશ પ્રદેશેવાળું થઈ જાય છે. “સોળે કળતરવિણ તહેવ” તથા ઉત્કૃષ્ટથી તે અનંતપ્રદેશવાળું હોય છે. અને આકાશના અસંખ્યાત પ્રદેશમાં તે અવગાહનાવાળું હોય છે. “તઘ બંને તે ગુજારતા રે વાહને વાઘપતિg વાઘg જાઢે તથા તેમાં જે યુગ્મ પ્રદેશવાળું ઘનાયત છે. તે જઘન્યથી ૧૨ બાર પ્રદેશવાળું હોય છે. અને આકાશના ૧૨ બાર પ્રદેશમાં તેને અવગાઢ હોય છે. કોલેજ મviggfaણ તહેવ” તથા ઉત્કૃષ્ટથી તે અનંત પ્રદેશેવાળું હોય છે. અને આકાશના અસખ્યાત પ્રદેશોમાં તેને અવગાઢ હોય છે. સૂ૦૩
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૮૯