________________
બીજા બે અન્ય નવ પ્રદેશવાળા પ્રતો સ્થાપવા જોઈએ. આ કમ પ્રમાણે ૨૭ સત્યાવીસ પ્રદેશોવાળું ચતુરસ સંસ્થાન થાય છે. “ોળે અiતપણિ તાદેવ” તથા ઉત્કૃષ્ટથી તે અનંત પ્રદેશેવાળું છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશોમાં તેને અવગ હ હોય છે. “તરથ જે રે Twifસ તથા તેમાં જે ચુમ પ્રદેશવાળું ચતુરસ્ત્ર સંસ્થાન છે, “રે ગાને અppવા બનવા તે જઘન્યથી આઠ પ્રદેશેવાળું અને આઠ આકાશ પ્રદેશોમાં તેને અવગાહ હોય છે. તેને આકાર સં. ટીકામાં આ નં. ૧૩ માં બતાવેલ છે. આ ચાર પ્રદેશવાળા પ્રતરની ઉપર બીજા ચાર પ્રદેશેવાળું બીજુ પ્રતર સ્થાપવું જોઈએ. આ પ્રકારથી આઠ પ્રદેશ યુગ્મ પ્રદેશવાળું ઘન ચતુરસ્ત્ર બની જાય છે. “વરતેના માતાલિg તહેવ’ ઉત્કૃષ્ટથી તે અનંત પ્રદેશોવાળું હોય છે. અને આકાશના અસંખ્યાત પ્રદેશોમાં તેની અવગાહના હોય છે.
“જયg ળ મંતે! સંકાળે gfg ટુ પોઢે પૂનત્તે ” હે ભગવદ્ આયત સંસ્થાન કેટલા પ્રદેશેવાળું કહેલ છે? અને આકાશના કેટલા પ્રદેશોમાં તેની અવગાહના કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે- રોમા ગાવા સંકળ રિવિ પન્ન હે ગૌતમ! આયત સંસ્થાના ત્રણ પ્રકારનું કહ્યું છે. ' તે આ પ્રમાણે છે. સેઢિ સાથ૬, ગાય, ઘાયu' શ્રેણી આયત, પ્રતરાયત. અને ઘનાયત, તેમાં પ્રદેશોની શ્રેણી રૂપ જે હોય છે, તે શ્રેણ્યાયત કહેવાય છે. વિષ્કમ શ્રેણીરૂપ જે આયત-લાંબુ હોય છે, તે પ્રતરાયત કહે વાય છે. મોટાઈ અને વિષ્કર્ભ સહિત અનેક શ્રેણીરૂપ જે આયત હોય છે. તે નાયત છે. તેમાં જે શ્રેણ્યાયત હોય છે, તે “દુવિ પન્ન બે પ્રકારનું હોય છે. i agr? તે આ પ્રમાણે છે. “મોરપuraણ ૨ ગુHપરિણી’ એક જ પ્રદેશ વાળું અને બીજું યુગ્મ પ્રદેશવાળું “તરથ શોચણિg” તેમાં જે એજ પ્રદેશવાળું આયત સંસ્થાન છે તે “જોળ તિવપોઢે જઘન્યથી ત્રણ પ્રદેશવાળું હોય છે. અને ત્રણ આકાશ પ્રદેશમાં તેનો અવગાઢ હોય છે. તેને આકાર સં. ટીકામાં આ નં. ૧૪ થી બતાવેલ છે. “જો રેot soinirag ત’ આ એજ પ્રદેશવાળું શ્રેયાત સંસ્થાન ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશોવાળું હોય છે. અને આકાશના અસંખ્યાત પ્રદેશમાં તેને અવગાઢ હેય છે. “રથ ળ ને 1શ્નપufat રે કનૈi સુપurat સુપuો અને તેમાં જે યુગ્મ પ્રદેશવાળું આયત સંસ્થાન હોય છે, તે જઘન્યથી બે આકાશ પ્રદેશવાળું હોય છે. અને આકાશના બે પ્રદેશમાં તેને અવગાઢ હોય છે તેને આકાર સ. ટીકામાં આ. નં. ૧૫થી બતાવેલ છે. તથા આ “શ્નોત્તેણં અiાવલિg રે ઉકષ્ટથી તે અનંત પ્રદેશોવાળું હોય છે. અને આકાશના અસંખ્યાત પ્રદેશોમાં તેનો અવગાઢ હોય છે. “તથ કે તે પથરાયા સે સુવિ નરે’
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
१८८