________________
અને મારાન્તિક એ ત્રણ સમુદ્રઘાતે હેય છે. તેઓને સુખરૂપ અને દુઃખ રૂપ એમ બન્ને પ્રકારની વેદના હોય છે. તેઓ નપુંસક વેદવાળા જ હોય છે. તેમાં સ્ત્રીવેદ અને પુરુષ વેદ લેતા નથી. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની હોય છે. અધ્ય. વસાય-વિચાર તેઓને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બન્ને પ્રકારને હોય છે. તેઓને અનુબંધ-જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષને હોય છે.
હવે ગૌતમસ્વામી કાયસંધના સંબંધમાં પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન તે પૃથ્વિકાયિક જીવ પૃથ્વિકાયિકપણથી મરીને ફરીથી જયારે પૃથ્વિકાયિક થાય છે. અને એ જ રીતે તે ફરીથી પૃથ્વીકાયિક પણામાંથી મરીને ફરીથી પૃથ્વિકાયિક થાય છે. તે આ ક્રમથી તે કેટલા કાળ સુધી તે તેમાં ગમના ગમન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી તે બે ભવેને ગ્રહણ કરતાં સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભ સુધી તથા કાળની અપેક્ષાએ જઘન્યથી તે બે અંતર્મુહર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ કથન “gવું વેર વત્તવા ' આ કથનથી અહિયાં ગ્રહેણ કરાયું છે. આ રીતે આ બીજે ગમ કહ્યો છે. ૨.
હવે સૂત્રકાર ત્રીજા ગમનું કથન કરવા માટે નીચે પ્રમાણે સૂત્રપાઠ કહે છે. “તો રેવ વો” ઈત્યાદિ
તો વેવ ૩ો વાદિપટુ વવને ના” તે પૃથ્વીકાયિક જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થાય છે તે તે જઘન્યથી અને ઉર્ફે
थी 'बावीसवाससहस्सदिइएतु उकोसेण वि बावीसवाससहरसदिइएसु' २२ બાવીસ હજાર વર્ષની રિથતિવાળા પૃવિકાયિકોમાં ઉત્પન થાય છે. “રેવં તે વેવ’ બાકીનું બીજુ તમામ કથન યાવત્ અનુબ ધ સુધીનું પહેલા કહેલ પહેલા ગમ પ્રમાણે જ સમજવું અર્થાત્ –પરિમાણથી લઈને અનુબંધ સુધીનું તમામ કથન અહિ પહેલા ગમ અનુસાર કહી લેવું પરંતુ નવર' તે કથન કરતાં અહિં જે વિશેષપણુ છે તે આ રીતે છે. “જોળે પ વા વા સિનિ વા’ આ ત્રીજા ગામમાં જ ઘન્યથી એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલા ગામના પરિમાણ દ્વારમાં એક સમયમાં નિરંતર અસંખ્યાત ઉત્પન્ન થાય છે તેમ કહેવામાં આવ્યું છે. એજ રીતનું કથન આ બીજા દ્વારના પરિમાણ દ્વારમાં કહ્યું છે. કેમકે ત્યાં ઉત્પન્ન થવાવાળા ઘણું હોય છે. જેથી ત્યાં અસંખ્યાત એ પદને પ્રયોગ કરેલ છે. પરંતુ આ ત્રીજા ગામમાં પરિ. માણુ દ્વારમાં જ્યારે એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે, કે એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે ? તે એ પ્રશ્નના ઉત્તરમાં ત્યાં એવું કહ્યું છે કે–જઘ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫