SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ગોપરિ રે ૪હને પંપત્તિ વંવાલો તેમાં એજ પ્રદેશવાળ વૃત્ત સંસ્થાન જઘન્યથી પાંચ પ્રદેશેવાળું હોય છે અને પાંચ પ્રદેશમાં તેને અવગાહ થાય છે. તેને આકાર સં. ટીકામાંઆ૦ નં. ૩ થી બતાવેલ છે. જો ગvia vuધર શds guuોના તથા ઉત્કૃષ્ટથી એજિપ્રદેશવાળું વૃત્તસંસ્થાન અનંત પ્રદેશો વાળું હોય છે અને અસંખ્યાત પ્રદેશમાં તેની અવગાહના થાય છે. અર્થાત્ અસંખ્યાત આકાશ પ્રદેશમાં તેની અવગણના થાય છે. તરથ ni ને ગુમવાસિહ સે કહાં વારસાહસિ” તથા તેમાં જે યુગ્મપ્રદેશ વાળું પ્રતરવૃત્ત સંસ્થાન છે, તે જઘન્યથી બાર પ્રદેશેવાળું હોય છે. અને બાર પ્રદેશમાં તેઓની અવગાહના થાય છે. તેને આકાર સં. ટીકામાં આ૦ નં. ૪ માં બતાવેલ છે. “વધwોળે અનંતવામિણ સંઝિggો તથા જે યુગ્મ પ્રદેશ વાળું પ્રતર વૃત્ત સંસ્થાન છે તે ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશાવાળું હોય છે. અને અસંખ્યાત પ્રદેશોમાં તેની અવગાહના થાય છે. “રજ ને grદે રે સુવિ પત્તે તેમાં જે ઘનવૃત્ત સંસ્થાન છે તે બે પ્રકારનું કહેલ છે. હું નહી તે આ પ્રમાણે છે-“ગોરારિપ ચ દુષ્પાપતિ ' એજ પ્રદેશ. વાળું ૧ અને યુગ્મ પ્રદેશવાળું ૨ ‘તથ કે તે કોચલા ઘાવ તેમાં જે એજ પ્રદેશવાળું ઘનવૃત્ત સંસ્થાન છે, તે તે બન્ને સત્તવણfig તત્તવો ના તે જઘન્યથી સાત પ્રદેશવાળું હોય છે. અને સાત પ્રદેશોમાં તેમની અવગાહના થાય છે. “કોલેજ અof sefug અ નgણોના તથા ઉકષ્ટથી તે અનંત પ્રદેશેવાળું હોય છે અને અસંખ્યાત પ્રદેશોમાં તેઓની અવગાહના થાય છે, તેને આકાર સં. ટીકામાં આ૦ નં. ૫ માં બતાવેલ છે. અહીંયાં વચલા ભાગમાં એક પરમાણુની સ્થાપના કરવી જોઈએ. તથા તેની નીચે અને ઉપર એક એક બીજા પરમાણુ સ્થાપવા જોઈએ. અને તેની ચારે દિશાએ ચાર પરમાણુઓ સ્થાપવા જોઈએ. આ રીતે આ જઘન્યવૃત્ત સંસ્થાન સાત પ્રદેશવાળું હોય છે. “તરણ બને છે ગુજuag” તથા તેમાં જે યુગ્મ પ્રદેશ વાળું ઘનવૃત્ત સંસ્થાન હોય છે, તે “નાં વસાણા રત્તીનggોરે Tન જઘન્યથી ૩૨ બત્રીસ પ્રદેશવાળું હોય છે અને બત્રીસ પ્રદેશમાં જ તેની અવગાહના થાય છે. તેનો આકાર આ૦ નં. ૬ માં બતાવેલ છે. ઉપર આજ રીતના બીજા ૧૨ બાર પ્રદેશના પ્રતર સ્થાપવા જોઈએ. આ રીતે આ વીસ પ્રદેશ થઈ જાય છે. આ બન્ને પ્રકારના પ્રતિરોના વચલા ભાગના ચાર અણુઓની ઉપર નીચે બીજા ચાર પરમાણુઓની સ્થાપના કરવી. આ પ્રમાણે ૩ર બત્રીસ પ્રદેશનું યુગ્મ પ્રદેશવાળું ઘનવૃત્ત થાય છે. જોવે અનંતપરિઘ લેઝvgam આ યુગ્મ પ્રદેશવાળું ઘનવન ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું હોય છે, અને અસંખ્યાત આકાશ પ્ર. શોમાં અવગાઢ થાય છે, આ રીતે વૃત્ત સંસ્થાનનું કથન કરીને હવે શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૮૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy