SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે “જોયા! રિમં જો સંકાળે વિદે વન હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન બે પ્રકારનું કહેલ છે. “ હા તે આ પ્રમાણે છે. “પરિમં ઘરપરિમં ચ ઘન પરિમંડલ સંસ્થાન અને પ્રતર પરિમંડલ સંસ્થાન (તસ્થ i ને તે ઘવામિત્તે વિપgિ વીરાણોનારે તેમાં જે પ્રતર પરિમંડલ સંસ્થાન છે, તે વિશ્વ પ્રદેશેવાળું હોય છે. અને ૨૦ વીસ પ્રદેશમાં એટલે કે આકાશના વીસ પ્રદેશમાં તેને અવગાહ (૨હેવાનું) થાય છે. આ કથન જઘન્યની અપેક્ષાથી કરેલ છે. તેને આકાર સં. ટીકામાં આ૦ નં. ૧ માં બતાવેલ છે.–“રોને મળતા દેર તથા ઉત્કૃષ્ટથી આ પ્રતર પરિમડલ સંસ્થાન અનંત પ્રદેશેવાળું હોય છે. અને આકાશના અસંખ્યાતમા પ્રદેશમાં તેને અવગાહ હોય છે. “ તથ શં જે રે ઘનમિં” તેમાં જે ઘનપરિમડલ સંસ્થાન છે, “કાળે વત્તાણી જરૂતિg સત્તાવાણો તે જઘન્યથી ૪૦ ચાળીસ પ્રદેશેવાળું હોય છે. અને ચાળીસ પ્રદેશોમાં તેને અવગાહ થાય છે. તેને આકાર સં. ટીકામાં આ૦નં. ૨ માં બતાવેલ છે.-૨૦ વીસ પ્રદેશવાળા પ્રતર પરિમંડલની ઉપર બીજા ૨૦ પ્રદેશોવાળા પ્રતા આપવાથી ૪૦ ચાળીસ પ્રદેશનું આ ઘનપરિમંડલ હાય છે. તથા “સોળ શiguag' ઉત્કૃષ્ટથી તે અનંત પ્રદેશોવાળું થાય છે. અને “ અસંખ્યાત પ્રદેશમાં તેની અવગાહના થાય છે. જે મતે ! જંકાળે તિર પોn પત્ર” હે ભગવન વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશ વાળું હોય છે? અને કેટલા પ્રદેશમાં તેને અવગાઢ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે-“જોયમા! વદે સંકાળે સુવિ ઘરે હે ગૌતમ! વૃત્ત સંસ્થાન બે પ્રકારનું કહ્યું છે. “si' તે આ પ્રમાણે છે ગરદેવ પથરથરે ચ' ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત જે સંસ્થાન માદક (લાડ) ની માફક બધી તરફથી સરખા પ્રમાણ વાળું હોય છે. તે ઘનવૃત્ત સંસ્થાન છે, તથા જે સંસ્થાન બાહુલ્ય–મોટાઈથી જેટલી જેવું અત્યંત પાતળું હોય છે, તે પતરવૃત્ત સંસ્થાન છે. “લે છે જયારે તે સુવિ પુનત્તે તેમાં જે પ્રતર વૃત્તસંસ્થાન છે તે બે પ્રકારનું છે, “તે આ પ્રમાણે છે. “ગોપતિ જ નHogram ૨' એજ પ્રદેશિક અને યુગ્મપ્રદેશિક અહીંયાં એ જ શબ્દ વિષમ સંખ્યા બતાવનાર છે. આમાં જે વિષમ સંખ્યાવાળા પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે, તે એક જ પ્રદેશિક વૃત્ત સંસ્થાન છે. અને જે સમ સંખ્યાવાળા માથી ઉત્પન્ન થાય છે. તે ચુમ પ્રદેશવૃત્ત સંસ્થાન છે. “સ્વસ્થ માં છે તે શ્રી ભગવતી સૂત્ર: ૧૫ १८४
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy