________________
જયાં યવાકાર નિપાદક વૃત સંસ્થાન છે, ત્યાં જેટલા પરિમંડલ છે, તે બધા સંખ્યાત કે અસંખ્યાત નથી પરંતુ અનંત જ છે. વા વંટાળા પર્વ રેવ' વૃત્ત સંસ્થાના સંબંધમાં પણ એ પ્રમાણેનું જ કથન સમજવું અર્થાત્ યવાકૃતિ નિષ્પાદક વૃત્ત સંસ્થાન સમુદાયમાં રહેલ પરિમડલ સંસ્થાન જે પ્રમાણે અનન્ત હોવાનું કહ્યું છે. એ જ પ્રમાણે યવકૃતિ નિષ્પાદક વૃત્ત સંસ્થાન સમુદાયમાં આનાથી જુદા બીજા જે વૃત્ત સંસ્થાને છે, તે અનંત કહ્યાં છે. સંખ્યાત અથવા અસંખ્યાત કહ્યા નથી. “વિ લાવ યથા” આજ પ્રમાણેનું કથન યાવત્ આયત સંસ્થાન સુધી કરવું જોઈએ અર્થાત્ એક વૃત્ત સંસ્થાન પ્રદેશમાં ચસ સંસ્થાન, ચતુરસ્ત્ર સંસ્થાન, અને આયત સંથાન એ દરેક અનંત જ છે. સંખ્યાત અથવા અસંખ્યાત નથી. “g gf gi સંકાળે વિ વાચવા કર ટ્રિા બાયuળ” આ રીતે ફરીથી એક એક સંસ્થાનની સાથે પાંચ સંરથાને આયત સંસ્થાન સુધી વિચાર કરે ઈએ. “જ્ઞાવ ગરમાણ ઘa #g વિ રાવ લીવરમાણ પુત્રવીણ” જે પ્રમાણે રતનપ્રભા પૃથ્વીને આશ્રય કરીને પરિમંડલ વિગેરે આયત સુધીના સંસ્થામાં અનન્તપણુ કહેલ છે, એ જ પ્રમાણે શર્કરામભા પૃથ્વીથી લઈને અધઃ સપ્તમી-તમસ્તમાં પૃથ્વી સંબંધી પરિમંડલ સંસ્થાનથી આરભીને આયત સંસ્થાન સુધીના સંસ્થાનેમાં પણ અનંતપણું જ કહ્યું છે. સંખ્યાત પણું કે અસંખ્યાત પણું કહ્યું નથી. આજ પ્રમાણેનું કથન સૌધર્મ વિગેરે કપમાં પણ આ સંસ્થાના સંબંધમાં કહેવું જોઈએ, રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમતમા સુધીની પૃથ્વીના પરિમંડલ સંસ્થામાં જે પ્રમાણે અનંતપણુ હોવાનું કહેલ છે. અને સંખ્યાત અથવા અસંખ્યાતપણું હોવાને નિષેધ કરેલ છે, એજ પ્રમાણે તે સંસ્થાનોનું કથન સૌધર્મ વિગેરે કારમાં પણ સમજવું. એવું આ કથન યાવત્ ઈષપ્રાન્મારા સંબંધી પરિમંડલ વિગેરે સંસ્થાનોનું ઈષપ્રાગુભારા પૃથ્વી સુધી-અર્થાત્ સિદ્ધ શિલા સુધી કહેવું જોઈએ. સૂરા
પ્રદેશ ઔર અવગાહના કી અપેક્ષા સે સંસ્થાનોં કા નિરૂપણ
હવે સૂત્રકાર આ સંસ્થાનોના પ્રદેશ અને અવગાહનાની અપેક્ષાથી પ્રરૂપણ કરે છે. “રમૈષ અંતે ! હંકાળે વરઘgfg gઝા' ઈત્યાદિ
ટીકાર્થ–આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે લગન પરિમડલ સંસ્થાન કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ કરે છે? આ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૮ ૩