________________
નિપાદક વૃત્ત સંસ્થાન દ્રય છે, ત્યાં અસ્ત્ર, ચતુરસ, અને આયત સંસ્થાન અનંત હોય છે. “gવું હવે કાળ જ ફિ વારેવા’ આ રીતે એક એક સંસ્થાનની સાથે પાંચે સંસ્થાને સમ્બધ છે. તેમ સમજવું જોઈએ. જેમકેયવાકાર નિપાદક પરિમંડલ સંરથાન પ્રદેશમાં તેનાથી બીજા પરિમં. ડલ સંસ્થાન અનંત જ વર્તમાન રહે છે. એ પ્રમાણેને વિચાદ નિર્ણિત કર્યો છે. એ જ પ્રમાણે વૃત્તાદિ સંસ્થાનની સાથે પિતાપિતાનાથી જુદા દ્રવ્યવાળા પોતાના સંસ્થાનનું તથા તેનાથી પણ જુદા બીજા ચારે સંરથાનોને સદ્ભાવ રહે છે. તેમ સમજવું જોઈએ. તથા પરિમંડલ સ સ્થાનના પ્રદેશમાં પરિમં. ડલ સંસ્થાન, વૃત્ત સંસ્થાન યસ સંસ્થાન, ચતુરસ્ત સંસ્થાન, અને આયત સંસ્થાન એ બધા સંસ્થાને અનંત જ હોય છે, એજ રીતે વૃત્ત સંસ્થાન વિગેરે આયત સુધીના સંસ્થાના સંબંધમાં પણ ચારણ કરવી જોઈએ.
હવે સત્રકાર પહેલા કહેલ સંસ્થાનોની પ્રરૂપણા રત્નપ્રભા આદિના ભેદથી કહે છે. શરથ ળે મને દૃમી રચનામાઘ પુઢવી ને પરિમંહે સંકાળે નવમ' આ સૂત્રપાઠદ્વારા પ્રભુને ગૌતમસ્વામીએ એવું પૂછ્યું છે કે હે ભગવાન
જ્યાં આ રત્નપ્રભા પૃવીમાં યવાકાર નિપાદક પરિમંડલ સંસ્થાન સમૂહ છે, ત્યાં બીજ પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે ? અથવા અસંખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ga રેવ” હે ગૌતમ! જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી સંબંધી એક યવમધ્ય પરિમંડલ સંસ્થાનના પ્રદેશમાં અન્ય પરિમંડલ સંસ્થાન સંખ્યાત અથવા અસંખ્યાત હેતા નથી. પરંતુ અનંત જ હોય છે. હવે સૂત્રકાર વૃત્તસંસ્થાનનું કથન કરતા થકા અતિદેશથી (ભલામણ સાથે) કહે છે. “પર્વ વેવ' એજ પ્રમાણે ત્યાં વૃત્તસંસ્થાન પણ સંખ્યાત અથવા અસંખ્યાત હોતા નથી. પરંતુ અનંત જ હોય છે. “gવું બાર જાય? એજ પ્રમાણે ત્યાં વ્યસ્ત સંસ્થાન, ચતુરસ્ત્ર સંસ્થાન અને આયત સંસ્થાન પણ સંખ્યાત અથવા અસંખ્યાત હોતા નથી. પરંતુ અનંત જ હોય છે. “શરથ જો મારે! મીરે રચqમાણ પુત્રવીણ ને વદે કંટાળે ગરમ હે ભગ વન આ રત્નપ્રભા પૃથવીમાં જ્યાં એક વાકૃતિ નિપાદક વૃત્તસંસ્થાન સમૂહ હિોય છે, “તત્વ i mરિમંતા રંઠાના વિ. સંવેદના પુરઝા ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત હોય છે? અથવા અસંખ્યાત હોય છે? કે અનંત હેય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જોગમ નો સહેજો, નો અહેગા, ગળા” હે ગૌતમ! ત્યાં તે સંખ્યાત અથવા અસંખ્યાત હોતા નથી પરંતુ અનંત જ છે. અર્થાત રત્નપ્રભા પૃથ્વીમાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૮૨