________________
શેાવાળા દ્રવ્યાનું અત્યંત અલ્પપણુ હાવાથી નાની થાય છે. આ પ્રમાણેના આકાર થવાથી તુલ્ય પ્રદેશવાળા જુદા પરિમંડલ દ્રવ્યેા દ્વારા ક્ષેત્ર યવાકાર પણાથી યુક્ત થઈ જાય છે. તે તેજ વિષયના આશ્રય કરીને એવું કહ્યુ છે કે-જે દેશમાં એક યવની મધ્યના જેવા સ્વરૂપવાળુ' પરિમ`ડલ સસ્થાન છે, અર્થાત્ યવના આકાર જેવું પરિમ ́ડલ સસ્થાન છે, તેા તે યવ મધ્યમાં યવના આકાર જેવું નિતક પરિમંડલ સસ્થાનથી જુદું બીજું' પરમંડલ સસ્થાન શુ સખ્યાત છે ? અથવા અસંખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્ત ૨માં પ્રભુ કહે છે કે-નોયમા ! હુંગૌતમ ! ‘નો સહેન્ના, નો અસંવેગા અળતા’ ત્યાં તે સખ્યાત નથી. અસખ્યાત પણ નથી પરંતુ અન ત છે. આ કથનનું તાત્પ એ છે કે-જ્યાં એક યવના આકારવાળુ નિષ્પાદક મિડલ સંસ્થાન સમુદાય હાય છે, તે ક્ષેત્રમાં તે યવાકાર નિષ્પાદક પરિમ`ડલ સ’સ્થાન નથી જુદું બીજુ પણ અનંત પરિમડલ સંસ્થાન છે. અને તેના કરતાં યવાકાર નિ ત કે પરિમ ડલવાળા દ્રવ્યેથી જુદું પરિમ’ડલ સસ્થાન છે, તે અનંતગણું છે. અને તેના કરતાં યવાકાર નિ ત ક દ્રવ્ય છે, તે અનંતગુણુ હીન છે, વજ્રાળ અંતે ! સંઠાળા ત્રિ સંલેના, મન લેના, વંસા' હે ભગવન્ ત્યાં વૃત્તસ...સ્થાન સખ્યાત છે. અસખ્યાત છે? અનંત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-Ë ચે' ત્યાં પરિમ`ડલ સંસ્થાન પ્રમાણે વૃત્ત સંસ્થાન પણ અનંત જ છે, તે ત્યાં સ`ખ્યાત નથી, તેમ અસખ્યાત પણ નથી. ‘C ગાવ ત્રાયચા' એજ પ્રમાણે ત્યાં ત્યસ્ર સંસ્થાન, ચતુસ્ર સસ્થાન અને આયત સસ્થાનપણુ અનત જ છે. સખ્યાત કે અસખ્યાત નથી. કહેવાના ભાવ એ છે કે-યવાકારવાળા પિરમ`ડલ સ‘સ્થાનમાં ખીજા પણ અન્ય ૪ ચાર સંસ્થાના અનત છે.
‘નસ્થ ળ અંતે ! ને વઢે સઢાળે નયમો' આ સૂત્રદ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુ શ્રી મહાવીર સ્વામીને એવું પૂછ્યું છે કે-હે ભગવન્ જ્યાં એક યવાકાર વૃત્તસ'સ્થાન છે, ત્યાં પશુ પરિમ`ડલ સસ્થાન કેટલા છે ? શુ' તે
સંખ્યાત
છે ? અથવા અસખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘વ' જેવ' હે ગૌતમ! જે પ્રમાણે યવાકાર નિષ્પાદક પરિમડલ સસ્થાન પ્રદેશ પણામાં તેનાથી બીજા અન્ય પરિમ`ડલ સસ્થાન કરતાં અનત કહ્યા છે, એજ પ્રમાણે યવાકાર નિષ્પાદક વૃત્ત સંસ્થાનના પ્રદેશમાં તેનાથી ખીજા અન્ય વૃત્ત સસ્થાન પણ અનત હોય છે. તેથી વટ્ટા સઢાળા વ ચે ત્યાં વૃત્ત સંસ્થાન અનંત સમજવું, તે સંખ્યાત કે અસંખ્યાત હતું નથી. હવ જ્ઞાન આથયા' એજ રીતે એ પણ સમજવું કે જે પ્રદેશમાં એક ચવાકાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૮૧