SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તે ૫ પાંચે સંસ્થાના અનંત જ છે. સખ્યાત કે અસખ્યાત નથી. નાવ બન્નુ' સૌધ કલ્પના સંબધમાં કહેલ પરમંડલ વિગેરે સસ્થાનાના વિચાર પ્રમાણે જ યાવત્ અચ્યુતકલ્પમાં પરિમ’ડલ વિગેરે પાંચ સસ્થાને પણ અનંત જ છે. સંખ્યાત કે અસખ્યાત નથી. નૈવે વિમળેલુ નં મતે ! મિ’૩જીલ’ઝાળા' હવે ગૌતમસ્વામી ક્રીથી પ્રભુને પૂછે છે કે હે ભગવન્ ત્રૈવેયક વિમાનામાં પમિડલ સ્થાન શું સખ્યાત છે ? કે અસંખ્યાત છે ? અથવા અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ત્ત્વ ચેત્ર” હે ગૌતમ ! સૌધમ કલ્પ વિગેરેના કથનના પ્રસ`ગે પરિમ`ડલ વિગેરે સસ્થાનાના વિષયમાં જે પ્રમાણેનું કથન કર્યુ છે, એજ પ્રમાણેનું કથન ત્રૈવેયક વિમાનાના સંબધમાં પણ મિડલ સ’સ્થાનથી લઈને આયત સસ્થાન સુધીના સઘળા સંસ્થાનાનું સમજવું અર્થાત્ તે સંસ્થાનાનુ` મનતપણુ' જ સમજવું. અર્થાત્ ત્રૈવેયકવિમાનામાં આ સઘળા સંસ્થાના સંખ્યાત કે અસંખ્યાત નથી, પરંતુ અનંત જ છે, 'અનુત્તનિમાળેમુ વિ' એજ પ્રમાણેનુ કથન આ સસ્થાનાના સંબધમાં અનુત્તવિમાનમાં પણુ સમજવુ.... ‘વીમારાર્ વિ' તથા એજ પ્રમાણેનુ તેના અન ંતપણાનું કથન ઈષપ્રાગૂ ભારાપૃથ્વીના સમંધમાં પણ સમજી લેવુ' સિદ્ધ શિલા પૃથ્વીનું નામ જ ઈષત્ પ્રાભારા પૃથ્વી છે. હવે સૂત્રકાર પ્રકારાન્તરથી આ વિષયનું કથન કરે છે.—ન્નત્ય હંમશે ! જો રિમ કહે. સ'ને ગવમ' હે ભગવન્ જ્યાં એકયવમધ્યના જેવા સ્વરૂપ વાળું પરિમ ́ડલ સંસ્થાન છે,-પરિમલ સમુદાય છે, ‘તત્ત્વ મિ’મા અડાળા સિલેના અક્ષ'વેન્ગા અળતા ત્યાં યવના આકાર જેવા નિ ત ક પરિમ`ડલ સંસ્થાનથી બીજા પરિમ'ડેલ સંસ્થાન શું સખ્યાત છે? અથવા અસખ્યાત છે? કે અનત છે ? આ કથનનું તાપ એ છે કે-સઘળા લેાકે પરમ ડલ સંસ્થાનના આકારવાળા દ્રવ્યે યુક્ત પુદ્ગલસ્ક ધાથી નિર'તર વ્યાપ્ત થઈ રહ્યા છે. આ પરિમલ સંસ્થાન વાળા દ્રવ્યેામાં જે જે દ્રવ્ય, તુલ્ય પ્રદેશવાળા, તુલ્ય પ્રદેશાવગાહના વાળા અને તુલ્ય વર્ણ વિગેર પર્યાયવાળા હાય છે, તે તે સઘળા દ્રવ્યા કલ્પનાથી એક પક્તિમાં સ્થાપવા ોઇએ. અને તેની ઉપર અને નીચે એક એક જાતિવાળા પરિમ’ડલના આકારવાળા દ્રવ્યે, એક એક પાક્તિમાં સ્થાપવા જોઈએ. આ ક્રમથી સ્થાપવાથી તેઓમાં અલ્પ બહુત્વ થઈ જાય છે. તેથી પરિમડલ સથાનના સમૂહ યવના આકાર જેવે થઈ જાય છે, તેમાં જધ્વન્ય પ્રદેશવાળા દ્રવ્યેાની પહેલી પક્તિ તેએ ના સ્વભા વથી અલ્પ હાવાને કારણે નાની હોય છે. અને બાકીની પક્તિ અધિક, અધિક્તર પ્રદેશવાળા દ્રગૈાની હાવાથી વચમાં એટલે મધ્યભાગમાં દીર્ઘ અને દીતર હાય છે. તે પછીની પ ંક્તિ અર્થાત્ છેલ્લી પક્તિ ઉત્કૃષ્ટ પ્રદે શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૮૦
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy