________________
અર્થાત્ પત્ર, ચતુરસ, અને આયત એ સ ́સ્થાના સ ંખ્યાત નથી તેમ અસ ખ્યાત પણ નથી પરંતુ અનંત છે. એ પ્રમાણે સ્પષ્ટાથ થાય છે.
ફરીથી ગૌતમસ્વામી રત્નપ્રભાની અપેક્ષાથી પ્રભુને એવુ' પૂછે છે કે— મીત્તે નં મતે ! ચળવમાણ્ પુથ્વીપ્॰' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં— રત્નપ્રભા પૃથ્વી સંબંધી સંસ્થાન-પરિમંડલ સસ્થાન શું સખ્યાત છે ? કે અસંખ્યાત છે ? અથવા અનંત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-નોયમા ! નો લવજ્ઞાનો અ'વેના અનં ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં પરિમડલ સંસ્થાન સખ્યાત નથી તેમ અસં ખ્યાત પણ નથી પરંતુ અનંત છે. વટ્ટાનું અને ! સાળા॰' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં વૃત્તસસ્થાન શુ' સખ્યાત છે? અથવા અસખ્યાત છે ? કે અન'ત છે? ‘વ' જેવ’ ગૌતમ ! જે પ્રમાણે પરિમ’ડલ સંસ્થાન, રત્નપ્રભા પૃથ્વીમાં અન ત કહેલ છે, એજ રીતે વૃત્તસંસ્થાન પણ અનંત કહેલ છે, ‘ત્ર જ્ઞાન આયથા' એજ રીતે યાવત્ આયત સ સ્થાન પશુ ષસચતુરસ્ર અને આયત એ સસ્થાના પણુ ત્યાં અનત જ કહેલ છે. સંખ્યાત અથવા અસંખ્યાત કહેલ નથી. ‘નવમાત્ ળ મ તે ! પુત્તર' હે ભગવન્ શકે રાપ્રભા પૃથ્વીમાં ‘મિ૩જા સ’ઝાળા૦’ પરિમ ડલ સંસ્થાન શું સખ્યાત છે? અથવા અસખ્યાત છે ? કે અન ત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘વ ચે’ હે ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વી સબંધી પરિમ’ડલ સ`સ્થાન જેમ અનાત કહેલ છે. એજ પ્રમાણે બીજી નારક પૃથ્વી સંબધી રિમ ́ડલ સસ્થાન પણ અનંત જ કહેલ છે. ‘પત્ર' ગાય આચા’ એજ રીતે યાવત્ શકરા પ્રક્ષા સંબંધી વૃત્તસસ્થાન, વ્યસ્ત્ર સંસ્થાન, ચતુસ્ર સસ્થાન, અને આયત સંસ્થાન પણ અન ત જ છે. તેઓ ત્યાં સખ્યાત નથી તેમ અસખ્યાત પણ નથી. ‘વ' બાવ અદ્દે સત્તમા' રત્નપ્રભા પૃથ્વીમાં તથા શાપ્રભા પૃથ્વીમાં પરિમલ વિગેરે સ ંસ્થાના જે રીતે અનંત કહ્યા છે, એજ રીતે વાલુકા પ્રભા પૃથ્વીથી લઈને અધઃ સપ્તમી-તમતમા પ્રભા પૃથ્વીના નારક સંબધી પરિમ’ડલ વિગેરે આયત સ્થાન સુધીના સંસ્થાના અનત જ કહેલ છે. તેઓ ત્યાં સ`ખ્યાત કે અસખ્યાત કહેલ નથી.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ પૂછે છે કે—હોમ્મે ન મરે ! કલ્પે મિ ઇચ્છા સઢાળા॰' હે ભગવન્ સૌધમ કલ્પમાં પરિમંડલ સંસ્થાન શું સખ્યાત છે? અથવા અસખ્યાત છે? કે અનંત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-લ' ચેન' હૈ ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના કથનમાં પરિમ’ડલ વિગેરે સસ્થાનાના સબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાશેનુ કથન સૌધમ કહ્યું સંબંધી પરિમલ સંસ્થાનથી લઈ ને આયત સસ્થાન સુધીના સસ્થાનાના સંબંધમાં પણ સમજવું જોઇએ. અર્થાત્ અહીંયાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૭૯