SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જમ શો મળિયો' પ્રદેશાર્થ પણાથી દ્રવ્યર્થ જે જ ગમ કહેવું જોઈએ. “વાવ અનિરથથા લંડ ના પugયાણ શહેTTળા” યાવત્ અનિત્થસ્થ સંસ્થાન પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણું અધિક હોય છે. અહિયાં યાવ૫રથી ચતુરસ્ત્ર -વ્યસ્ત્ર અને આયત આ સંસ્થાને ગ્રહણ કરાયા છે. સૂત્રો રત્નપ્રભા આદિ પૃથિવી કી અપેક્ષા સે સંસ્થાનોં કા નિરૂપણ પરિમંડલ વિગેરે સંસ્થાનું ઉપર પ્રમાણે સામાન્ય પણાથી નિરૂપણ કરીને હવે સૂત્રકાર રત્નપ્રભા વિગેરે પૃથ્વીની અપેક્ષાએ સંસ્થાનું નિરૂપણ કરવા માટે ફરીથી એજ અર્થેનું નિરૂપણ કરે છે. “વિ મતે ! વંટાળા પુનત્તા” ઈત્યાદિ ટીકાર્ય–ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા મહાવીર પ્રભુને એવું પૂછયું છે કે જો મહે! સંકાળા પત્તા” હે ભગવન્ સંસ્થાનના ભેદે કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયમાં પંજ સંકાળા પુનત્તા” હે ગૌતમ સંસ્થાને પાંચ કહ્યા છે. અહિયાં અનિયંથ સંસ્થાનની વિવક્ષા કરી નથી. કેમકે આ સંસ્થાન બીજા સંસ્થાનેથી થવાવાળું હોય છે, તેથી પાંચ સંસ્થાને સૂત્રકારે કહ્યા છે, તે કહ” તે પાંચ સંસ્થાનો આ પ્રમાણે છે.-“મિંછે કાર માયણ' પરિમંડલ યાવત્ આયત એટલે કે પરિ. મંડલ સંસ્થાન, વૃત્તસંસ્થાન, યસ સંસ્થાન ચતુરસ્ત્ર સંસ્થાન અને આયત સંસ્થાન આ રીતે પાંચ સંસ્થાને કહ્યા છે, અહિયાં યાવત્ શબ્દથી બાકીના વ્યસ્ત્ર વિગેરે સંસ્થાને ગણાવ્યા છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે – પરિમંડટ્ટા vi ! સંવાળા ૪િ સંવેદજ્ઞા, પ્રજ્ઞા મળતાહે ભગવન પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે ? અથવા અસંખ્યાત છે ? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! નો સંગા , ને જ્ઞા , મળતા” હે ગૌતમ પરિમંડલ સંસ્થાન સંખ્યાત નથી તથા અસંખ્યાત નથી. પરંતુ અનંત છે, ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે- ‘aæ of મતે ! સંકાળા # સંજ્ઞા હે ભગવદ્ વૃત્ત સંસ્થાન શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે ? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવં રેવ' હે ગૌતમ! વૃત્ત સંરથ ન સંખ્યાત નથી અસંખ્યાત નથી પરંતુ અનંત છે. “gવં ગાર આચા” એજ રીતે યાવત્ આયત સંસ્થાન સુધીના પણ સંસ્થાને સમજવા શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧ ૭૮
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy