________________
કરતાં આયત સંસ્થાન દ્રવ્યર્થ પણાથી સંખ્યાત ગાયું છે. “અનિઘંથા સંડાળr
aઝૂવા અસંકાળા’ આયત સંસ્થાન કરતાં અનિવૅસ્થ (અનિયતાકાર) સંસ્થાન દ્રવ્યાર્થપણાથી અસંખ્યાતગણું છે, કેમકે અનિત્થસ્થ સંસ્થાન વાળું દ્રવ્ય, પરિમંડલ વિગેરેના બે આદિ સંગથી સંપન્ન હોવાના કારણે તેનાથી બડ અધિક છે –તે કારણથી તેઓ પૂર્વની અપેક્ષાએ અસંખ્યાત ગણા કહ્યા છે. ઘg Hચાg” પ્રદેશરૂપ અર્થને આશ્રય કરીને “દવથોણા પરિમંડઢસંકાળ' સૌથી કમ પરિમંડલ (ચુડીના આકાર જેવું ગોળ) સંસ્થાન છે. કેમકે પરિમંડલ સંસ્થાન વધારે પ્રદેશનું અવગાહન કરવાવાળું હોય છે. તથા તેમાં પ્રદેશ દ્રવ્ય પ્રમાણે હોય છે. “વા સંકાળr ugazયાણ કળા' વૃત્ત (લાડુના આકાર જેવું ગાળ) સંસ્થાન પ્રદેશરૂપ અર્થની અપેક્ષાથી પરિ મડલ સં થાનથી સંખ્યાતગણું વધારે છે. “હા રવાણ તા 3gpવા વિ જે પ્રમાણે દ્રવ્યર્થ ની અપેક્ષાથી સંસ્થાના સ્તંક વિગેરે કહ્યા છે, એજ રીતે પ્રદેશાર્થની અપેક્ષાથી પણ પરસ્પર સંસ્થાનું તેકપણું વિગેરે સમજવું જોઈએ, અને આ સ્તંકપણ અને–અલપબહુપણાનું કથન “નાર ધંથા કંટાળો ઘાસચાઇ માંકનrrr” યાવત્ “અનિવૅસ્થ સંસ્થાન અસંખ્યાતગણું છે,” આટલા સુધી સમજવું. અહિયાં યાવત્પદથી ચતુરસ્ત્ર, વસ્ત્ર, આયત, આ સંસ્થાને ગ્રહણ કરાયા છે. તથા આમાં પણ પ્રદેશની અપેક્ષાથી આજ રીતે સ્તક વિગેરે બહુતા વિગેરે સંખ્યાતગણું છે. તેમ સમજવું. તથા “azguસાણ સદવOોવા મિંઢા વંટાળા' દ્રવ્યાધું અને પ્રદેશાથે આ બેઉ અપેક્ષાથી–સૌથી ઓછું પરિમંડલ સંસ્થાન છે. કેમકે “વિચાર સો વેવ જમો મણિચવો’ પ્રત્યાર્થ પણાથી તથા પ્રદેશાર્થ પણાને લઈને સંસ્થાનોમાં પરસ્પર અલ્પ અને બહુપણ પ્રગટ કરેલ છે. એ જ રીતે અહીંયાં પણ દ્રવ્યર્થ અને પ્રદેશાર્થનું યુગ ૫ણાને લઈને તેમાં પરસ્પરમાં અ૯૫૫ણા અને બહુપણાનું કથન કરી લેવું જોઈએ, “કાવ નિયંથા સંકાળા કagvagયાણ માં લેકઝા યાવત્ અનિવૅસ્થ સંસ્થાન દ્રવ્યર્થ અને પ્રદેશાર્થની અપેક્ષાથી પહેલા, પહેલાના સંસ્થાને કરતાં અસંખ્યાત ગણું છે. અહિયાં પણ યથાવત પદથી ચતરસ, શ્વસ્ત્ર અને આયત આ સંસ્થાને ગ્રહણ કરાયા છે. અભિत्थंथेहितो संठाणेहितो दबट्टयाएहिंतो परिमंडला संठाणा पएसटूयाए असंखेज्जगुणा' દ્રવ્યાર્થપણાની અપેક્ષાથી જે અનિત્થસ્થ સંસ્થાન છે, તે અનિત્થસ્થ સંસ્થાનોથી પરિમંડલ સંસ્થાને પ્રદેશાર્થ પણાથી અસંખ્યાતગણું અધિક હોય છે. વટ્ટ સંચાળા પાયાg સંકળા' વૃત્તસંસ્થાના પ્રદેશાર્થપણાની અપેક્ષાથી પહેલાના સંસ્થાને કરતાં સંખ્યાતગણું વધારે હોય છે. “વો રેવ પાણpયા?
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૭૭