________________
ggggag વિ' એજ રીતે પ્રદેશાર્થતાનો આશ્રય કરીને પણ એ જ પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુને કર્યો છે. કે હે ભગવદ્ પ્રદેશાર્થપણાની અપેક્ષાએ પરિમંડલ વિગેરે સંસ્થાને શું સંખ્યાત છે ? કે અસંખ્યાત છે? કે અનંત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ! પ્રદેશાર્થ પણની અપેક્ષાએ પણ પરિમડલ વિગેરે સંસ્થાને અનંત જ છે. તેઓ સંખ્યાત અથવા અસંખ્યાત નથી. ૨apપાણpયાણ વિ’ એ પ્રમાણે દ્રવ્યાર્થપણું અને પ્રદેશાર્થ પણના મિશ્રપણાથી પણ પરિમડલ વિગેરે સંસ્થાનવાળા દ્રવ્ય અનંત છે. સંખ્યાત અથવા અસંખ્યાત લેતા નથી તેમ સમજવું.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–“gafu મંતે ! પરિમંaवदतसच उर सपाययअणित्थंथाणं संठाणाणं दबयाए पएसटुयाए दव्वदृपएसpયાર થઈ જશેર્વિરો ! નવ વિવેકાચિા વા' હે ભગવદ્ પરિમંડલ, વૃત્ત, વસ્ત્ર, ચતુરસ્ત્ર, આયત, અને અનિયંસ્થ સંસ્થાનોમાં દ્રવ્યાર્થ પણાથી, પ્રદેશાર્થપણાથી, અને દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ ઉભયપણથી કયું સંસ્થાન કયા સંસ્થાનથી થાવત્ વિશેષાધિક છે? અહિયાં યાવત્ પદથી “કડવા વા, વઘા =1 લr' આ પાઠનો સંગ્રહ થયેલ છે. તથા આ સંસ્થામાં ક્યા સંસ્થાન કરતાં કયા સંથાનમાં અલ્પપણું, કયા સંસ્થાનમાં કયા સંસ્થાન કરતાં અધિકપણુ, અને કયા સંસ્થાનમાં કયા સંસ્થાન કરતાં સમાન-સરખાપણું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમા ! સદરહ્યોવા પરિમંહસ્ટર્સટાળા વૈpયા' હે ગૌતમ! દ્રવ્યાર્થ પણથી પરિમડલ સંસ્થાન સૌથી અપ છે. અહિયાં જેટલા સંથાન જે પ્રકારના સંસ્થાનની અપેક્ષાથી બહુતર પ્રદેશમાં અવગાહનાવાળા કહ્યા છે, તેની અપેક્ષાથી તે સંસ્થાને તે પ્રકારના સ્વભાવવાળા હોવાથી તેક-અલ્પ કહેવામાં આવ્યાં છે. તેમાં પરિમંડલ સંસ્થાન જઘન્યથી પણ ૨૦ વીસ પ્રદેશોમાં અવગાહના વાળા હોય છે. તેથી બહુતર પ્રદેશાવગાહી છે. અને વૃત્તસંસ્થાન, ચતુરન્સ સંસ્થાન, ઋસ્ત્ર સંસ્થાન અને આયત સંસ્થાન કમથી પાંચ, ચાર, ત્રણ, અને એ પ્રદેશાવગાહી છે તેથી તેઓ અલેપ પ્રદેશાવાહવાળા હોય છે. તેથી સઘળા સંરથાને કરતાં પરિમંડળ સંસ્થાન બહુતર પ્રદેશાવગાહનાવાળું હોવાથી તેક-અપ છે. તથા તેના કરતાં ક્રમથી અલપ, અલ્પતર, પ્રદેશાવગાહનાવાળા હોવાથી બહુતર છે. તેથી તેઓ સંખ્યાત ગણા છે. “વા સંતાન દpયાણ વિજ્ઞાળા” આજ વાત આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. આ સૂત્રથી એ કહ્યું છે કે–વૃત્તસંસ્થાન દ્રવ્યાર્થ પણાથી પરિમંડલ સંસ્થાન કરતા સંખ્યાત ગયું છે. નવા વંટાળા વpચાg a mon” એજ રીતે વૃત્તસંસ્થાનની અપેક્ષાએ ચતુરસ્ત્ર સંસ્થાન દ્રથાર્થ પણ વી સંખ્ય તમણું છે. “તના સંકાળા વયાણ સંવેTળા વ્યસસંસ્થાન ચતુરસ્ત્ર સંસ્થાનની અપેક્ષાએ દ્રવ્યાર્થપણાથી સંખ્યાતગણું છે. “વ્રયાણ જ્ઞાન’ ચતુરસ્ત્ર સંસ્થાન
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૭ ૬