________________
સંસ્થાનવાળા જ હોય છે. તેથી આ ત્રીજા ઉદ્દેશામાં સંસ્થાનું કથન કર. વાના હેતુથી આ ઉદ્દેશાને સૂત્રકારે પ્રારંભ કર્યો છે.–તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે. “ શં મંતે ! હા, પુનરા” ઈત્યાદિ
ટીકાર્ય–#રૂ ળ મ ! સંકાળા વનરા આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે––હે ભગવન સંસ્થાન કેટલા કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યું છે કે જો મા ! છે સંકાળા ઇજા હે ગૌતમ સંસ્થાન છે કહેવામાં આવ્યા છે. “સગા” જે આ પ્રમાણે છેરિમસે પરિમંડલ ૧, “ વર્તુલ ૨ “તેણે' વ્યસ્ત્ર ૩, “ચતુરસ્ત્ર ૪, “બાયg” આયત ૫, તથા “ઝાથે અનિયંસ્થ ૬, પરિમંડલ વિગેરે સંસ્થાનોથી જુદા આકારવાળું સંસ્થાન, આમાં પરિમંડલ નામનું જે પહેલ સંસ્થાન છે, તે વલયાકાર (બેલેયાના આકાર જેવું) અર્થાત્ ગળાકાર હોય છે. અને અંદરથી છિદ્રો વાળું હોય છે. વૃત્ત નામનું જે બીજુ સંસ્થાન છે, તે ગોળ આકારનું હોય છે. અને અંદર છિદ્ર વગરનું હોય છે. આ સંસ્થાન ઝાલર પ્રમાણે અથવા મોદક, લાડુના પ્રમાણે હોય છે. નાટક ફલશી ઘોડાના આકાર જેવું જે સંસ્થાન હોય છે, તે વ્યસ્ત્ર સંસ્થાન છે. પીઠપાટની માફક જેના ચારે ખૂણું બરાબર સરખા હોય છે, એવું જે સંસ્થાન હોય છે, તે સમકોણ-સમચતુરસ સંસ્થાન છે, દંડની માફક જે સંસ્થાન લાંબુ હોય તે આયત સંસ્થાન છે. આ પૂર્વોક્ત આકારો શિવાયના આકારવાળું જે સંસ્થાન હોય છે, તે અનિત્યં સંસ્થાન છે. આ રીતે આ છ પ્રકારના સંસ્થાને કહ્યા છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“મિંઢા બે મ!િ વંટાળા
f$ વેકા ગરવેલના અગતા” હે ભગવન પરિમંડલ સંસ્થાના દ્વવ્યાર્થ રૂપથી શું સંખ્યાત છે ? અથવા અસંખ્યાત છે ? અથવા અનંત છે? આ પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે-પરિમડલ સંસ્થાન વાળું દ્રવ્ય દ્રવ્યરૂપ અર્થને આશ્રય કરીને શું સંખ્યાત છે ? અસંખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ોચમા ! નો સવિજ્ઞ, નો પ્રકા , ગળતા, હે ગૌતમ ! તેઓ સંખ્યાત નથી, તેમ અસંખ્યાત પણ નથી પરંતુ તેઓ અનંત છે. “i અને ! કંટાળા”હે ભગવન વૃત્ત સંસ્થાન, દ્રવ્યાર્થરૂપથી શું સંખ્યાત છે ? અથવા અસંખ્યાત છે ? અથવા અનંત છે? ગીતમસ્વામીને આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“પવું જેવ” હે ગૌતમ! વૃત્ત સંસ્થાન–વૃત્ત સંસ્થાનવાળું દ્રવ્ય, સંખ્યાત નથી તેમ અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે. “વં ગાત્ર શર્થિથે એજ રીતે યાવત્ અનિત્થસ્થ સંસ્થાન પણ સંખ્યા નથી તેમ અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે અહિયાં ચાવતુ પદથી વ્યસ્ત્ર, ચતુરસ અને આયત આ સંસ્થાનો ગ્રહણ કરાયા છે. આ સંસ્થામાં પણ પરિમંડલ સંસ્થાનની જેમ વ્યવસ્થા સમજવી. “
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૭૫