________________
આ તેનું ગ્રહણ વ્યાઘાતના અભાવમાં છએ દિશાઓએથી આવેલા પુલનુ હાય છે. અને વ્યાઘાત થાય ત્યારે કોઇ વાર ત્રણ દિશાઓએથી કાઈ વાર ચાર દિશાઓએથી અને કાઈ વાર પાંચ દિશાઓએથી આવેલા પુદ્ગલ દ્રવ્યાનું ગ્રહણ થાય છે. એજ રીતે અહીંયાં પશુ સમજવુ જોઇ એ. તે આ પ્રમાણે વકત્રીત કળ ચાનિ ચાળિ માનિયન્નારૂં' ચાવીસ ૨૪ દ'ડકાદ્વારા આ પહેલા કહેલ પદાને ગ્રહણુ કરવા જોઇએ. પરંતુ ‘નન્નાગ અસ્થિ' જે જીવને જે શરીર જે ઈન્દ્રિય અને મનાયેગ વિગેરે યાગ અને શ્વાસોચ્છવાસ આ ચૌદ પદ હાય છે, તેઓને અહીંયાં ગ્રહણ કરવા જોઇએ. આ કથનનું તાપ એ છે કે-પાંચ શરીર, પાંચ ઇન્દ્રિયા ત્રણ ચૈાગ અને આનપ્રાણ આ ચૌદ પદ થાય છે. તેથી તેના આશ્રયથી અહીંયાં ચૌઢજ દડકે થાય છે. વધારે નહીં.
સેવ મને ! એવં અંતે! ત્તિ' હે ભગવન્ શરીર ઈદ્રિય વિગેરેના દ્રવ્ય ગ્રહેણુ કરવાના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે આ કથન કર્યુ છે, તે સઘળુ થન એજ પ્રમાણે છે. અર્થાત્ આપ દેવાનુપ્રિયે પૂર્વોક્ત પ્રકારથી જે કથન કર્યુ છે તે સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ્ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી નમસ્કાર કર્યો અને તે પછી તે વદના નમસ્કાર કરીને તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થયા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦૪
જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકના બીજે ઉદ્દેશક સમાપ્ત ડારપ-૨।
સંસ્થાનોં કા નિરૂપણ
ત્રીજા ઉદ્દેશાના પ્રાર’ભ—
પચ્ચીસમા શતકના ખીજા ઉદ્દેશામાં દ્રવ્યોનું કથન કરવામાં આવ્યું છે, અને તેના કથનમાં પુદૂગલનું' પણ કથન કરવામાં આવ્યુ છે, પુદ્ગલ પ્રાયઃ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૭૪