SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ગના સંબધમાં કામણુ શરીર સબંધી કથન પ્રમાણેનું કથન સમજવું જોઈએ, ‘નગર' નિયમ અિિદ્ધ' પરંતુ અહીંયાં જે પૌલિક દ્રવ્યાનુ. ગ્રહણ હાય છે, તે નિયમથી છ એ ક્રિશ એમાંથી હાય છે. અને સ્થિત દ્રવ્યુ જ ગ્રહેણું થાય છે. અસ્થિતદ્રવ્ય ગ્રહણ કરાતું નથી કેમકે મનાદ્રવ્યનું ગ્રહણુ ત્રસ નાડીની અંદર જ હાય છે. એ કારણથી અહિયાં વ્યાઘાતના અભાવ કહ્યો છે. ત્રણ નાડીની અહાર મને દ્રવ્યના અભાવ છે, તથા ત્રસનાડીની બહાર રહેલા જીવાને મનેાદ્રશ્ય હેતુ નથી. ત્રસ નાડીની મહાર સ્થાવાના જ સદ્ભાવ રહે છે. તેથી ત્યાં મનેાદ્રવ્યના અભાવ કહ્યો છે. રૂ વજ્ઞોનસાણ વિ' એજ પ્રમાણે વચનચેાગ વાળે જીવ પણ વચનયેાગ દ્રબ્યાને ગ્રહણ કરે છે. તે તે પણુ ત્રસ નાડીની અંદર સ્થિત જ વચનાગ્ય દ્રવ્યાનુ ગ્રહણ કરે છે. અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરતા નથી. આ સબંધમાં ખાકીનું સળું કથન મનેાદ્રના પ્રકરણમાં કહેલ કથન પ્રમાણે જ સમજવું, કાયનોત્તાર્ નન્હા ઓહિયસીસ' છત્ર-કાયયેાગી જીવ છએ. દિશ એએથી આળેલા કાયચૈાગ દ્રબ્યાનુ ચાહતા તે સ્થિત હોય ચાહે અસ્થિત હોય તેનું ગ્રહણ કરે છે. અને જ્યારે વ્યાઘાતના સદ્ભાવ હોય છે, ત્યારે તે કદાચિત્ ત્રણ ક્રિશાએએથી કાઈ વાર દિશાએ એથી અને કોઈ વાર પાંચ દિશાઓએથી આવેલ કાયયેાગ પૌલિક દ્રવ્યેાને ગ્રડ કરે છે, ચાર હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-નીવે નં અંતે ! નારૂ ફુગ્ગાડું આનાપાનુસાર ગેન્ગ્યુ' હે ભગવન્ જીવ જે દ્રવ્યેાને શ્વ સાચ્છવાસ રૂપથી ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું સ્થિત હાય છે ? અથવા અસ્થિત હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘નહેન ગોર્જિયસીત્તાણુ' હે ગૌતમ ! આ સંબંધમાં ઔદારિક શરીરના કથન પ્રમાણેનું કથન સમજવું. અર્થાત્ જે પ્રમાણે ઔદાકિ શરીરવાળે જીવ ઔદારિક શરીરની પ્રાપ્તિ માટે ઔદારિક પ્રયાગ પૌદ્ગલિક દ્રવ્યેાનું ચાહે તે તે સ્થિત હાય અથવા અસ્થિત હાય તેનું ગ્રહણ કરે છે, અને પ્રકરણમાં કહેલ કથન પ્રમાણે જ સમજવું, ‘હાયનો ત્તાર્ નન્હા ઔરાજિયસુરીસ' જીવ-કાયાગી જીવ છએ. દિશ એએથી આળેલા કાયયેાગ દ્રવ્યેનુ ચાહતા તે સ્થિત હોય ચાહે અસ્થિત હોય તેનું ગ્રહણ કરે છે. અને જ્યારે વ્યાઘાતના સદ્ભાવ હોય છે, ત્યારે તે કદાચિત્ ત્રણ ક્રિશાએએથી કાઈ વાર ચાર દિશાએ એથી અને કોઈ વાર પાંચ દિશાઓએથી આવેલ કાયયેાગ પૌલિક દ્રવ્યેાને થતુણુ કરે છે, હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે-નીવે નં મંતે ! નારૂ મુન્નારૂં આનાપાનુત્તા મેન્ડર' હે ભગવન્ જીવ જે દ્રબ્યાને શ્વસેાચ્છવાસ રૂપથી ગ્રહણુ કરે છે, તે દ્રશ્ય શુ સ્થિત હોય છે ? અથવા અસ્થિત હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નહે પ્રોઝિયરીત્તાળુ' હે ગૌતમ ! આ સંબધમાં ઔદ્યારિક શરીરના કથન પ્રમાણેનું કથન સમજવું. અર્થાત્ જે પ્રમાણે ઔદારિક શરીરવાળે જીવ ઔદારિક શરીરની પ્રાપ્તિ માટે ઔદારિક પ્રયાગ પૌલિક દ્રુન્ચેનું ચાહે તા તે સ્થિત હાય અથવા અસ્થિત હાય તેનુ ગ્રહણ કરે છે, અને શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૭૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy