________________
પ્રદેશવાળા પુદ્ગલકાને ગ્રહણ કરે છે, “વાવ ગળંતપરિયારૂં શિo થાવત્ અનંત પ્રદેશવાળા પુલ ને ગ્રહણ કરે છે. આ પુલ સર્કને જે તે ગ્રહણ કરે છે, તે “ગાર આપુરિવં નિષ્ફ નો અggવ જિજ્ઞા થાવત્ આનુપૂર્વીથી પણ તે ગ્રહણ કરે છે, આનુપૂર્વી વિના તે તેને ગ્રહણ કરતા નથી. આ પ્રકારે અહીંયાં સુધીનું પ્રજ્ઞાપના સૂત્રના ૧૧ અગીયારમાં પદનું કથન ગ્રહણ કરવું જોઈએ. - હવે ગૌતમસ્વામી ફરીથી મહાવીર પ્રભુને એવું પૂછે છે કે-ત્તા મં!
ક્ષિણિં ' હે ભગવન તે કેટલી દિશાએથી આવેલા પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા! નિશ્વારા દિતિ હે ગૌતમ! તે વ્યાઘાતવિના છએ દિશાઓમાંથી આવેલા મુદ્દલ રૂંધાને ગ્રહણ કરે છે. અને વ્યાઘાત થાય ત્યારે તે ત્રણ દિશાએથી ચાર દિશાએથી અને પાંચ દિશાએથી આવેલા પલેને ગ્રહણ કરે છે. એજ વાત બતાવવાના અભિપ્રાયથી સૂત્રકારે “smોઢિયારીરરસ’ એ પ્રમાણે સૂત્રપાઠ કહેલ છે. અર્થાત્ ઔદારિક શરીરના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે. એજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું જોઈએ.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“જીવે í મેતે ! જ્ઞા સૂરવા સોવિયત્તાપુ નિ સા વિ કિચાર જેog' હે ભગવન જીવે છે દ્રને શ્રોત્ર ઈન્દ્રિય પણાથી ગ્રહણ કરે છે, તે શું તે સ્થિત રહેલા તેને ગ્રહણ કરે છે? કે અસ્થિત થયેલા તેને ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્ત૨માં પ્રભુ કહે છે કે-“s€T વેરવિચરીર” હે ગૌતમ ! જે રીતે વૈક્રિય શરીરની પ્રાપ્તિ માટે જીવ સ્થિત અને અસિથત દ્રવ્યોનું ગ્રહણ નિયમથી એ દિશાએથી કરે છે, એ જ પ્રમાણે તે શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્તિ માટે એ દિશાઓ એથી પલ દ્રવ્યોનું ગ્રહણ કરે છે. કેમકે શ્રોત્રેન્દ્રિય દ્રવ્યનું ગ્રહણ નાડીની મધ્યમાં જ થાય છે. ત્યાં “સિય તિવિ”િ ઈત્યાદિ પાઠ કહેવામાં આ નથી, વ્યાઘાતને અભાવ હોવાને કારણે નિયમથી છ એ દિશાએથી આવેલા પુદ્રલોનું ગ્રહણ કરે છે. “વં વિનંચિત્તાપશ્રોત્રેન્દ્રિયના કથન પ્રમાણેજ થાવત્ ચક્ષુ ઈન્દ્રિયના, ઘાણ-નાસિકા ઈન્દ્રિયના અને જીલ્લા ઇન્દ્રિયના દ્રવ્ય ગ્રહણના વિષયમાં પણ કથન કહેવું જોઈએ. “જિંચિત્તાર ના દોઢિચપરી’ સ્પર્શન ઈન્દ્રિયના દ્રવ્ય ગ્રહણ કરવાના સંબંધમાં ઔદારિક શરીરના દ્રવ્ય ગ્રહણ કરવાના કથન પ્રમાણેનું જ કથન સમજવું અર્થાત ઔદારિક શારીરવાળે જે પ્રમાણે થિત અને અસ્થિત દ્રવ્યનું ગ્રહણ દારિક શરીર પણાથી પરિણુમાવવા કરે છે,-એટલે કે જો વાઘાત ન હોય તે તે કોઈવાર ત્રણ દિશાએથી કઈવાર ચાર દિશાએથી અને કઈ વાર પાંચ દિશાએથી ગ્રહણ કરે છે. એ જ રીતે સ્પર્શન ઇદ્રિયવાળે જીવ પણ સ્થિત અને અસ્થિત મુદ્દલ દ્રવ્યોને વ્યાઘાતના અભાવમાં છએ દિશાએથી અને વ્યાઘાત હેય ત્યારે કોઈ વાર ત્રણ દિશાએથી કંઈ વાર ચાર દિશાઓએથી અને કઈ વાર પાંચ દિશાઓથી ગ્રહણ કરે છે. “મનકોત્તા ના મસરી' મને
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૭૨