________________
હાય છે. તેથી તે વવક્ષિત લેાદેશની છએ. દિશાઓમાંથી આહાર મહેણુ કરે છે. જો કે વાયુકાયિક જીવાના ત્રસનાડીની ખહાર પણ વૈક્રિય શરીર હાય છે, પરંતુ અપ્રધાન હાવાથી તેની ત્યાં વિવક્ષા કરી નથી. અથવા તે પ્રકારના લેાકાન્તના નિષ્કુટમાં વૈક્રિય શરીરવાળા વાયુ હોતા નથી. આ પ્રમાણે આહારક શરીરના સબંધમાં પણ સઘળું કથન સમજવું' જોઇ એ.
હુવે ગૌતમસ્વામી પ્રભુને એવુ... પૂછે છે કે—‘લીવે ને અંતે 1 લાફ મુન્નાર્ તેચાતરીત્તાદ્વૈન્દ્રપુચ્છા' હૈ ભગવત્ જે જીવેા પુદ્ગલ દ્રવ્યેાને તેજસ શરીર પણાથી ગ્રહણ કરે છે, તે પુદ્ગલ દ્રવ્યો, શુ' સ્થિત હાય છે ? કે અસ્થિત હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે-ળોચમા ! ઝિયાર્ શેરૢ નો ગઢિયાએઁ' હું ગૌતમ ! તે પુદ્ગલ દ્રવ્ય સ્થિત ઢાય છે અસ્થિત હાતા નથી, અર્થાત્ તેજસ શરીરની નિષ્પત્તિ-પ્રાપ્તિ માટે જીવ જે પુર્ફોલ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે પુદ્ગલ દ્રવ્ય જીવના અવગાહ ક્ષેત્રની અભ્યન્તર વર્તીજ હોય છે. તેની બહારના ક્ષેત્રવતી હાતા નથી. કારણ કે તેને ખેંચવા માટે સમથ જ હોય છે. અથવા તે સ્થિત દ્રવ્યાને ગ્રહણ કરે છે. અસ્થિત દ્રવ્યેને ગ્રહણ કરતા નથી, કારણ કે તેમને એ પ્રમાણેના જ સ્વભાવ છે. વ' ચથા વૈવારિવારીÜ' આ કથન શિવાય સઘળું કથન ઔદારિક શરીરના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે. તેજ પ્રમાણેનુ' અહિયાં સમજવુ. જોઇએ. ઝમ્પળલરીરે વિદ્યું ચેન' કામણુ શરીરની પ્રાપ્તિ સંબધમાં પણ પૂર્વક્તિ પ્રકારેજ પુત્લાના આહરણના સ’બંધમાં સમજી લેવુ. વં ગાય માગો વિ. શેર આજ રીતે કામણુ શરીર યાવત્ ભાવથી પણ ગ્રહણ કરે છે. આટલા સુધીનું કથન ગ્રહણ કરવુ જોઈ એ. અહીંયા યાવત્ પદથી તે દ્રવ્યેથી પણ તે પુદ્ગલ દ્રબ્યાને ગ્રહણ કરે છે, ક્ષેત્રથી પણ તે પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે, કાળથી પણ તે પુદ્ગલ દ્રવ્યેાને ગ્રહણ કરે છે. આ કથનના સંગ્રહ થયેલ છે.
હવે ગૌતમરવામી પ્રભુને એવું પૂછે છે કે-‘નારૂં યુવાનો ગેર સારૂ નિષક્રિચાર્` રોફ સુવ્વતિચારૂ રો' જે દ્રબ્યાને કાણુ શરી રવાળા દ્રવ્યની અપેક્ષાથી ગ્રહણ કરે છે, તે શું તે એક પ્રદેશવાળા તે દ્રબ્યાને ગ્રહણ કરે છે ? અથવા એ પ્રદેશવાળા તે દ્રવ્યાને ગ્રહણ કરે છે ? અથવા ત્રણ પ્રદેશથી લઈને અનંત પ્રદેશવાળા તે દ્રવ્યોને તે ગ્રહણ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વ નન્હા માસારે ગાવ આાળુપુનિ શૈ નો અળાળુપુત્રિ' એ' હે ગૌતમ ! આ સબંધમાં જેવું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૧૧ અગીયારમાં ભાષાપદમાં કહેલ છે, એજ પ્રમાણેનુ કથન અહિયાં પશુ સમજવુ જોઈએ, જે આ પ્રમાણે છે.-‘ત્તિવ્પત્તિયાર શે' તે ત્રણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૭૧