SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. ક્ષેત્રની અપેક્ષાથી પણ તે જીવ સ્થિત અસ્થિત દ્રવ્યને ઔદારિક શરીરની પ્રાપ્તિ માટે ગ્રહણ કરે છે. કાળની અપેક્ષાથી તે સ્થિત અસ્થિત દ્રવ્યોને દારિક શરીરની પ્રાપ્તિ માટે ગ્રહણ કરે છે. તથા ભાવની અપેક્ષાથી પણ તે જીવ સ્થિત અસ્થિત દ્રવ્યોને ઔદારિક શરીરની પ્રાપ્તિ માટે ગ્રહણ કરે છે. દ્રવ્યની અપેક્ષાથી આ જીવ જે સ્થિત અસ્થિત દ્રવ્યોને દારિક શરીરની પ્રાપ્તિ માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્ય, દ્રવ્યની અપેક્ષાથી અનંત પ્રદેશોવાળું હોય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી તે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશના આશ્રયવાળું હોય છે. અર્થાત્ લેકના અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય છે. “g જાળા વઢ ગણાવણ' આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પહેલા આહારક ઉદ્દે શામાં કહ્યા પ્રમાણે યાવત્ પ્રતિબંધ શિવાય છએ દિશાઓમાંથી અને પ્રતિબધ-રૂકાવટના સદૂભાવમાં કઈ વાર ત્રણ દિશાઓમાંથી કઈ વાર ચાર દિશાઓમાંથી અને કઈ વાર પાંચ દિશાઓમાંથી આવેલા પુદ્ગલેને ગ્રહણ કરે છે. આટલા સુધીનું કથન અહીંયાં કહેવું જોઈએ એજ વાત “તારું જુવો अणंतपएसियाई खेत्तओ असंखेज्जपएसोगाढाई एवं जहा पन्नवणाए पढमे०' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. તાત્પર્ય આ કથનનું એ છે કે-જે કોઈ પ્રતિબંધ-રૂકાવટ ન હોય તે તે છએ દિશાઓમાંથી ખેંચીને પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને જે કદાચ પ્રતિબંધ હોય તે તે જે ત્રણ દિશાઓમાં પ્રતિબંધ હોય તે ત્રણ દિશાઓમાંથી ખેંચીને પુદ્ગલેને ગ્રહણ કરે છે, અને જે બે દિશાએમાં પ્રતિબંધ હોય તે તે ચાર દિશાઓમાંથી પુલેને ખેંચીને ગ્રહણ કરે છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે- જીવે ળ મંતે! કારૂં રક્ષા વેરવિચાતાપ ને તારું ૪ કિગારું ને ગઠિયારું ' હે ભગવાન જીવ જે પુદ્ગલ દ્રવ્યોને વૈકિય શરીર રૂપે ગ્રહણ કરે છે, તે સ્થિત એવા તે દ્રવ્યોને ગ્રહણ કરે છે, અથવા અસ્થિત એવા તે દ્રવ્યોને ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-gવું રે' છે ગૌતમ! જે પ્રમાણે દારિક શરીરની પ્રાપ્તિ માટે જીવ પદ્રને-સ્થિતઅસ્થિત પુલ દ્રવ્યોને ગ્રહણ કરે છે, એજ રીતે તે વૈક્રિય શરીરની પ્રાપ્તિ માટે સ્થિત અસ્થિત પુલ દ્રવ્યને ગ્રહણ કરે છે, પરંતુ આ કથનમાં પહેલાના કથન કરતાં જે જુદાપણું છે, તે “ના રિચમં દિહિં ગgrumજ્ઞાણ વિ' એ પ્રમાણે છે કે-જીવ પૈક્રિય શરીરની પ્રાપ્તિ માટે નિયમથી છએ દિશાઓમાંથી પુદ્ગલેને ગ્રહણ કરે છે, આ કથનનું તાત્પર્ય એ છે કે-વક્રિય શરીરવાળા પ્રાયઃ પંચેન્દ્રિય જીવ જ હોય છે. અને તે ત્રસ નાડીના વચમાં શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૭૦
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy