________________
સ્થિતાસ્થિત દ્રવ્ય ગ્રહણકા નિરૂપણ
નીવે નં. અંતે ! નારૂં ગાઢ બોચિસીત્તાળુ નૈ રૂ' ઇત્યાદિ ટીકા”—ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું છે કે લીવે નં અંતે !' હે ભગવન્ જીવ ‘જ્ઞાર્` વાય' જે પૌલિક દ્રબ્યાને બ્રોસ્ફિયસીસાણ શૈ ? ઔદારિક શરીર પણાથી ગ્રહણ કરે છે. ‘તર િવિયાર્ ગેર્ અઠિયાક્ શે' તે શુ તે એ સ્થિત-રહેલા દ્રવ્યેાને ગ્રહણ કરે છે ? અથવા અસ્થિત (ન રહેલા) દ્રવ્યાને ગ્રહણ કરે છે? આકાશ રૂપ ક્ષેત્રમાં જેટલા જીવ સ્થિત —રહેલા છે, એટલા જ ક્ષેત્રની અંદર રહેલ જે પુદ્ગલ દ્રવ્ય છે. તે સ્થિત કહેવાય છે. તેનાથી બહારના ક્ષેત્રમાં રહેલ જે દ્રવ્ય છે, તે અસ્થિત કહે. વાય છે, આ અસ્થિત દ્રવ્યેને તે જીવ ઔદારિક શરીરના પરિણામ વિશે. ષથી ખે’ચીને ગ્રહણ કરે છે. અથવા જે દ્રવ્યગતિ વગરના હોય છે, તે સ્થિત દ્રવ્ય છે, અને જે દ્રવ્ય ગતિ સાથે હોય છે, તેએ અસ્થિત દ્રવ્ય છે. તથા હું ભગવન્ જે જીવ ઔદારિક શરીરની પ્રાપ્તિ માટે જે પુદ્ગલ દ્રવ્યને ખે‘ચીને ગ્રહણ કરે છે. તે સ્થિત હોય છે? અથવા અસ્થિત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-પોચના ! યિાદવો, કિ ચારૂ વિ શે” હે ગૌતમ ! તે ઔદારિક શરીરની પ્રાપ્તિ માટે સ્થિત દ્રવ્યાને પણ ગ્રહણ કરે છે, અને અસ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને ફરીથી પૂછે છે કે—તારૂ મંતે ! * સમ શેર, વેત્તમો ને જાજો ને માઓનેğ? હે ભગવન્ જે સ્થિત અને અસ્થિત બ્યાને આ જીવ ગ્રહણ કરે છે, તે દ્રવ્યેાને શુ તે પ્રદેશરૂપ દ્રવ્યના આશ્રય કરીને ગ્રહણ કરે છે ? અથવા પ્રદેશાવગાઢ રૂપ ક્ષેત્રના આશ્રય કરીને ગ્રહણ કરે છે? અથા તિરૂપ કાળને આશ્રય કરીને ગ્રહણ કરે છે? અથવા વધુ વિગેરે રૂપ ભાવને આશ્રય કરીને ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે ક-ગોયમા ! ફળો વિગેર વત્તઓ વિ શૈર છાજો વિ નૈફ મામો વિશે' હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી પણુ સ્થિત અને અસ્થિત કૂખ્યાને તે જીવ ઔદારિક શરીરની પ્રાપ્તિ માટે ગ્રહણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૬ ૯