________________
સૂત્રકાર વ્યસ્ર સંસ્થાન સંબધી કથનના પ્રારંભ કરે છે. આમાં ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને એવુ પૂછ્યુ` છે કે- તાલે ં મંઢે ! ઘટાળે રૂદ્ સિપ પોટ્રે' 'હે ભગવન્શ્યસ સ સ્થાન કેટલા પ્રદેશે વાળુ' હાય છે, અને કેટલા પ્રદેશમાં તેના અવગાઢ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર સ્વામી કહે છે કે-નોયમા !'હું ગૌતમ ! 'तंसे णं संठाणे दुबिहे વન્તત્તે' વ્યસ્ર સ્થાન એ પ્રકારનું કહેલ છે. તે જ્ઞા' તે આ પ્રમાણે છે‘વળતંરે ય યતંત્તે ' ધનપસ્ર અને પ્રતર વ્યસ્ર તત્ય હૈં ને તે પયરતો ને તુવિષે પ્રશ્નસે' તેમાં જે પ્રતર ત્ર્યસ્ર સસ્થાન છે, તે એ પ્રકારનું કહેલ છે. ૢ જ્ઞા' તે આ પ્રમાણે છે. ‘પ્રોસિક્ ચ જુમ્મર્ણશ ય' એજ પ્રદેશિક અને યુગ્મ પ્રદેશવાળું ૨ તત્ત્વ ાં ને હૈ ોચપણ તે નાં ત્તિવૃદ્ધિપ સોનાઢે વTMત્તે' તેમાં જે આજ પ્રદેશવાળુ પ્રતરત્ર્યસ્ર સસ્થાન છે, તે જઘન્યથી ત્રણ પ્રદેશાવાળુ હોય છે. અને આકાશના ત્રણ પ્રદેશમાં તેને અવગાઢ થાય છે. તેના આકાર સંસ્કૃત ટીકામાં આ નં. ૭ સાત માં મતાવેલ છે, જો સેળ અનંતજલિપ અન્ન લેક વસ્રોઢે વન્તત્તે' તથા આ સંસ્થાન ઉત્કૃષ્ટથી અન’ત પ્રદેશાવાળુ હાય છે. અને આકાશના અસંખ્યાત પ્રદેશમાં તેને અવગાઢ થાય છે. તત્વ નં ને તે જીન્નત્તિ' તેમાં જે યુગ્મ પ્રદેશવાળું પ્રતરત્ર્યસ્ર સસ્થાન છે, તે જ્ઞÀાં જીવષિષ જીવવસોઢે તે જઘન્યથી છ પ્રદેશેાવાળું હાય છે, અને આકાશના છ પ્રદેશેામાં અવગાઢ થાય છે. તેના આકાર સસ્કૃત ટીકામાં ૦ નં. ૮ માં ખતાવેલ છે. શોલેન જયંતમિદ્ અન્ન લેન્ગવÇોના તથા ઉત્કૃષ્ટથી આ અનંત પ્રદેશાવાળુ હોય છે. અને આકાશના અસખ્યાત પ્રદેશેામાં અવગાઢ થાય છે. તથૅ નં ને તે વળતલે તે તુવિષે જન્મત્તે તેમાં જે ઘનત્ર્યસ્ર સ્થાન છે. તે પણ એ પ્રકારનુ હાય છે. ‘તું ના' તે આ પ્રમાણે છે. જેમકે ોચપતિ ચ ઝુમ્મસવ ચ' એજ પ્રદેશિક અને યુગ્મ પ્રદેશિક સત્ય છાં જે છે બોયક્ષ' તેમાં જે એજપ્રદેશવાળુ' ધનત્ર્યસ્ર સંસ્થાન છે. છે Àાં વળતીત્તષિ વળતીલોમાઢે તે જઘન્યથી ૩૫ ‘પાંત્રીસ’ પ્રદેશાવાળુ હાય છે. આકાશના ૩૫ પાંત્રીસ' પ્રદેશેામાં તેને અવગાઢ થાય છે. તેના આકાર સ ંસ્કૃત ટીકામાં આ. નં. ૯ માં બતાવેલ છે. આ પંદર પ્રદેશ વાળા પ્રતરની ઉપર ૧૦ પ્રદેશવાળુ' પ્રતર, અને તેના ઉપર ૬ પ્રદેશ વાળું પ્રતર, અને તેની પશુ ઉપર ૩ પ્રદેશવાળું પ્રતર અને તેનાથી પણ ઉપર એક પ્રદેશવાળા પ્રતરની સ્થાપના કરવી જોઈએ. આ ક્રમથી ૩૫ ‘પાંત્રીસ' પ્રદેશેા થઈ જાય છે. રજ્જોસેળ ગનંતન્નિત્સં ચેવ અને ઉત્કૃષ્ટથી તે અનત પ્રદેશવાળુ હોય છે. અને અસ`ખ્યાત પ્રદેશેામાં તેના અવગાઢ હાય છે. ‘તસ્ય ખં છે તે જીમ્મવૃત્તિ કે બન્નેાં વળત્તિર્ ચલવસો
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૮૬