SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કરીને વૈવિસેયાન્માં' તેને વૈક્રિય પણાથી, તેજસ શરીર રૂપથી ક્રાણુ શરીર રૂપથી મોચિ ગાય નિવ્રુત્તયતિ' શ્રોત્રદ્રિય પણાથી યાવત્ સ્પર્શનેન્દ્રિય પણાથી અને શ્વાસે શ્ર્વાસ વિગેરે રૂપથી પરિણમાવે છે. આહુત આહાર પણાથી ગ્રહણ કરેલા અજીવ પદાર્થોને તેઓ વૈક્રિય વિગેરે શરીર પણાથી, ઇન્દ્રિય પણાથી, યેાગ રૂપથી, અને શ્વાસે વાસાદિ રૂપથી-પશ્િ માવે છે. સપાદન કરે છે. ‘તે સેકેળ નોયમા! ' વુä' તે કારણુથી હે ગૌતમ ! મેં એવું કહ્યુ છે કે-નાકીય જીવદ્રયૈને ઉપભોગ માટે ચડણ કરે છે. અજીવદ્રવ્ય નાયિકાને ઉપભેગ માટે ગ્રહણુ કરતાં નથી. ‘ નાવ વેમાળિયા' આજ પ્રમાણેનુ કથન યાવત્ ભવનપતિથી લઈને વૈમાનિક સુધીના દંડકામાં પણ કહેવુ જોઈએ. ‘નયર. સી. ચિંગોના માનિચત્રા અમ્સ ને અસ્થિ' પરંતુ આ કથનમાં જેના જેટલા શરીરા ઇંદ્રિયા અને ગા હાય છે, ત્યાં તેટલા કહેવા જોઈએ સૂ॰ રા દ્રવ્યના અધિકારથી જ સૂત્રકાર ફરીથી કહે છે કે—તે મૂળ મને ! પ્રસલને જો શળતા નાર્ ઇત્યાદિ ટીકા”—આ સૂત્રથી ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે-તે સ્થૂળ અંતે ! ગાલેને હોય્ અનંતા, સુગ્ગા, બાળાને મચવાડું' હે ભગત્રમ્ શુ અસંખ્યાત અસંરૂપેય લોક મેં અનન્ત દ્રવ્ય કા સમાવેશ આદિ કા નિરૂપણ લક્ષ્ય છે અસ્થિ' પરંતુ આ કથનમાં જેના જેટલા શરીરા યિા અને ગા હાય છે, ત્યાં તેટલા કહેવા જોઈ એ સૂ॰ રા દ્રવ્યના અધિકારથી જ સૂત્રકાર ફરીથી કહે છે ‘રે મૂળ મને ! સર્વેને જો શળતા ાદ્' ઇત્યાદિ ટીકાથ —આ સૂત્રથી ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે-લે મૂળ અંતે ! ગાલેને હોદ્ અનંતા, વ્યા,' બાળસે માવાનું' હે ભગવન્ શુ અસંખ્યાત પ્રદેશેવાળા લાકમાં અનત જીવ અજીવ વિગેરે દ્રવ્યેનું અવસ્થાન-રહેવાનુ થાય છે ? જ્ઞાાત્તે' આ સાતમી વિભક્તિ છે, તે છઠ્ઠી વિભક્તિના અથથી અહીંયાં કહેવાઈ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-‘'જ્ઞા નોયમા ! થયુંલેને જોર્જ્ઞાન મચા' હા ગૌતમ અસંખ્યાત પ્રદેશવાળા લાકમાં ચાવત્ જીવ વિગેરે અનંત દ્રબ્યાનુ અવસ્થાન રહેવાનું થઈ શકે છે, શકા—લાક જ્યારે અસ`ખ્યાત પ્રદેશવાળા છે, તે તેમાં અનત દ્વવ્યેનુ' અવસ્થાન—રહેવાતુ. કેવી રીતે થઈ શકે છે ? ઉત્તર-જે રીતે પ્રતિનિયત અપવરક ક્ષેત્રાકાશમાં (ઘરની અંદરના એક વિભાગ રૂપ ક્ષેત્રાકાશમાં) કે જ્યાં પહેલેથી જ એક દીવાના તેજસ્વી પદ્મલા વ્યાપ્ત થઈ રહ્યા છે. તેમાં બીજા પણ અનેક દીવાએના તેજસ્વી પુદ્ગલેાની કાંતી સમાઈ જાય છે. કેમકે-તે પ્રકારના પુદ્ગલેાતુ. પરિણમવાનું સામર્થ્ય જ એવું શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૬ ૭
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy