________________
જે ળાં મતે ! પર્વ ગુરૂ નાવ ફુવારઝતિ હે ભગવનું એવું આપ શા કારણથી કહે છે કે–અજીવ દ્રવ્ય છવદ્રવ્યોના પરિભેગમાં આવે છે - પરંતુ જીવદ્રવ્ય અજીવ દ્રવ્યોના પરિભેગમાં આવતા નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – જોવા ! નીવડવાળું નીવત પરિવાફચંતિ' છે. ગૌતમ! જીવદ્રવ્ય અજીવ દ્રવ્યોને પિતાના પરિભોગ માટે ગ્રહણ કરે છે, કેમ કે-જીવદ્રવ્ય ચેતન હોવાથી અજીવ દ્રવ્યોનું ગ્રાહક–પ્રહણ કરવાવાળું હોય છે, અવીવ રિચારૂત્તા અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને તે પછી તે તેઓને “ગોરાટર્ચ રવિ શાણા તે માં ઔદારિક શરીર રૂપથી. વૈક્રિય શરીર પણાથી, આહારક શરીર પણાથી, તેજસ શરીર પણથી કાર્મશરીર પણાથી આ પાંચ પ્રકારના શરીર પણાથી “નોરંચિ જાવ Wifi, મનો, વરૂનો, વા , માણાવાળુૉ ર નિવચંતિ” શ્રોત્રેન્દ્રિય પણાથી યાવત્ સ્પર્શનેન્દ્રિય પણાથી મનોયોગ પણુથી, વચનગ પણાથી, કાયમ પણાથી અને શ્વાસોશ્વાસ પણુથી પરિણમાવે છે, કેમકે-જીવ ભક્તાભોગવવાવાળે છે, અને અજીવ દ્રવ્ય ભેગ્ય–ભેગવવા ગ્ય છે. જેથી તેને ગ્રહણ કરીને દારિક વિગેરે શરીરપણાથી શ્રોસેન્દ્રિયપણાથી અને મને યોગ વિગેરે પણથી પરિણમાવે છે. “તેni sms gવમાઘરતિ” તે કારશથી હે ગૌતમ! મેં પૂર્વોક્ત રૂપથી એવું કહ્યું છે કે-અજીવદ્રવ્ય, જીવ દ્રને પરિભેગ કરવામાં કામ આવે છે. આ જીવ દ્રવ્યોને પરિભેગ કરવામાં છવદ્રવ્ય કામ આવતા નથી. આ પાઠ અહિયાં યાવતુ શખથી ગ્રહણ કર્યો છે, આ કથનનું તાત્પર્ય એ છે કે-જીર ઉપાદીયમાન -ગ્રહણ કરાતા અજીવ દ્રવ્યના શરીર, ઈન્દ્રિય, અને પ્રાણ વિગેરે રૂપે પરિણમયિતા-ફેરફાર કરવાવાળે હોય છે. અજીવદ્રવ્ય-જીવ દ્રવ્યનું પરિણમયિતા-રૂપાંતરપણાને પામતું નથી. તે કારશથી હે ગૌતમ ! હું એવું કહું છું કે-અછવદ્રવ્ય જીવદ્રવ્યના ઉપગ માટે હોય છે. આ રીતે સામાન્યપણથી જીવ અને અજીવમાં કૂતૃત્વ-ભોગવનાર અને ભાગ્યત્વ–ભેગવવા લાયક નું પ્રશ્ન અને ઉત્તર દ્વારા પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર વિશેષપણાથી આજ વાતનું નિરૂપણ કરવા માટે પ્રશ્ન કરતાં નીચેના સત્રપાઠનું કથન કરે છે-રૂચ i મતે ! નીવદરા રોજીત્તા ધ્રુવના છંતિ' હે ભગવદ્ નારકિયાના પરિભેગમાં અછવદ્રવ્ય આવે છે ? અથવા “કનીકસુવા નેરા રિમોના હૃવમાશંતિ અછવદ્રવ્યો દ્વારા નારક જીનો ઉપભેગ કરાય છે? અર્થાત્ પરમાણુ સ્કંધ વિગેરે રૂપ જે અછવદ્રવ્ય છે, તે નારક જીવન ભોગ ઉપભેગ માટે ઉપસ્થિત થાય છે ? અથવા આ નારક અજીવ દ્રવ્યોના ઉપગ માટે ઉપસ્થિત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-શોરમા ! શનીવાર રિક્રુતિ” હે ગૌતમ ! નરયિક જીવ અછવદ્વાન-પુદ્ગલેને ગ્રહણ કરે છે. “અવશે પરિચાત્તા અજીવ દ્રવ્યોને
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૬