________________
- જ્ઞા, ને સાંકના, કતા” હે ગૌતમ! જીવદ્રવ્ય સંખ્યાત નથી અસંખ્યાત પણ નથી પરંતુ તે અનંત છે.
હવે ગૌતમસ્વામી ફરીથી આ વિષયમાં કારણ જાણવાના અભિપ્રાયથી પ્રભુને એવું પૂછે છે કે-“ જો મને ! પૂર્વ યુરટ્ટ જીવવા માં નો રંગ નો મલેકના કoiતા” હે ભગવન આપ એવું કયા કારણથી કહો છો કેછવદ્રવ્ય સંખ્યાત નથી અસંખ્યાત પણ નથી, પરંતુ અનંત છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- મા! અહંના નૈરૂચા” હે ગૌતમ ! નારકજીવ અસંખ્યાત છે. નાવ માં કલા વારાફચા યાવત્ વાયુકાયિક છ અસંખ્યાત છે. અહિયાં યાસ્પદથી પૃથ્વીકાયિક, અપકયિક, અને તેજસ્કાયિકને સંગ્રહ થયો છે. “વારાફરૂચ અનંતા’ વનસ્પતિકાયિક જી અનંત છે. અસંતા
વિચા” બે ઇંદ્રિય જીવે અસંખ્યાત છે. “પૂર્વ ગાય વેળો ’ આ રીતે યાવત્ વૈમાનિક દેવ અસંખ્યાત છે. અહિયાં યાવત્ પદથી ત્રાંન્દ્રિય ચૌઈન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચાનિક, મનુષ્ય ભવનપતિ, વનવ્યન્તર અને તિષ્ક આ બધાને સંગ્રહ થયે છે. “અનંતા ઢિા' તથા જે સિદ્ધ જીવે છે, તેઓ પણ અનંત છે. “તેvi ગાર અiા” તે કારણથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે- જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. નરયિ. કોથી લઈને વાયુકાયિક સુધીના છ અસંખ્યાત છે. બે ઇન્દ્રિયોથી લઈને વૈમાનિક સુધીના છે પણ અસંખ્યાત છે. પરંતુ વનસ્પતિકાયિક અને સિદ્ધ
અનંત છે. આ કારણથી સામાન્યપણાથી એવું કહ્યું છે કે-જીવદ્રવ્ય સંખ્યાત કે અસંખ્યાત નથી. પરંતુ અનંત છે. તેમ સમજવું સૂત્ર ૧
જીવાજીવ દ્રવ્યોં કે પરિભોગ કાનિરૂપણ
Gઘદવાળે અંતે ! ગવવા પરિમોnત્તાવ ટુવમાછંતિ ઈત્યાદિ
ટીકાઈ–ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “નીવડ્યા મહે! અનીવાલા રિમોત્તાપ દૂર્વમા છું' હે ભગવન જીવદ્રના પરિભેગમાં અછવદ્રવ્ય આવે છે? અથવા “અનીવડ્યા શીવ ના પરિ. મોત્તા દૂરના છંતિ' અજીવ દ્રવ્યોના પરિભેગમાં છવદ્રવ્ય આવે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે વોચમા! જીવવા અણીયાદરા જિલ્લા દવમાનતિ હે ગૌતમ! અછવદ્રવ્ય છવદ્રવ્યોના પરિભાગમાં આવે છે. પરંતુ “નો મનોવડવાળ કરવાં પરિમોના દરબારિ ” અજીવ દ્રવ્યના પરિભોગમાં જીવ દ્રવ્ય આવતા નથી, કેમકેછવદ્રવ્ય જ ભક્તા છે. તે ચેતન હોવાના કારણે તે અવદ્રવ્યના ગ્રાહક છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૬૫