SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નૈચમા સવિા પમ્મન્ના ડે ગૌતમ ! તે અરૂપી અજીવદ્રવ્ય દસ પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે-‘ધર્માર્થાર્ ૨, धम्मस्थि कायरस देखे २, धम्मस्थिकायस्स परखा ३, अधम्मत्थिकाए ४; अधम्मस्थिकायरस वैसे ५ अधम्मत्थिकायरस पपसा ६, आगास्रत्थिकाए ७ आगासत्थिकायम्स તે ૮, અનાસત્યિક્ષાચરા પદ્મા ૧, શ્રદ્ધાસમવ ?૦' ધર્માસ્તિકાય ધર્માસ્તિ કાયને દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ, આકાશસ્તિકાય, આકાશાસ્તિકાયને દેશ આકાશાસ્તિ કાયના પ્રદેશ, અને અદ્ધા સમય, ‘વિ ાનીવવાાં મને! વિાવઅન્ના' હૈ ભગવત્ રૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનુ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્ત રમાં પ્રભુ કહે છે કેનોયમાં પાિ પન્ના” હૈ ગૌતમ ! રૂપી અજીવ કૂષ ચાર પ્રકારના કહેલ છે. ‘ત'ના' જેમકે-‘વધા, વસા, વષવપક્ષr 3, પબાજીોન ૪, પ, કપદેશ સ્કંધ પ્રદેશ અને પરમાણુ પુદ્ગલ છે છૂં અંતે! વિસલૅન્ના, અસ'વૅજ્ઞા, અનંતા' હું ભગવન્ તે રૂપી અજીવદ્રવ્ય શુ સખ્યાત છે ? અસ ંખ્યાત છે ? અથવા અનંત છે ? ઉત્તર-‘રોયમા!' નો સ ંલેકા, असंखेज्जा, અળતા” હું ગોતમ ! તેએ સખ્યાત નથી અસંખ્યાત પણ નથી, પરંતુ અનંત છે. સે ઢેળ મતે! વૅ યુવદ્ ન સંગ્વેજ્ઞાનો પ્રસંઙેન્દ્રા, અનન્તા' હું ભગવન્ આપ એવું શા કારણથી કહેા છે કે-તે રૂપી અજીવદ્રવ્ય સખ્યાત નથી, અસંખ્યાત પણ નથી. પરંતુ અનંત છે ? ઉત્તર-‘ગોચમા ! अनंता परमाणुपोगला, अनंता दुपएसिया खंधा जाव अनंता दसपएसिया खंधा, अनंता सखेज्जपएसिया खंघा, अनंता अस खेज्जपएसिया खांधा, अर्णता, अनंतનલિયા રૂંધા,' હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ અનંત છે એ પ્રદેશવાળા સ્કંધ અનંત છે યાત્ર↑ દેશ પ્રદેશવાળા કંધે! અન ́ત છે, સંખ્યાત પ્રદેશવાળા સ્કંધા અન ́ત છે. અસ'ખ્યાત પ્રદેશવાળા સ્ક્ર ંધા અનંત છે, અને અનત પ્રદેશવાળા સ્કંધા પણ અનંત છે. ‘તે તેનટ્રેવં ગોયમા ! પત્ર પુખ્તજ્જ તેમાં નો સયુનાં નો ત્રણ લેખ્ખા, અનંત' તેથી સૂત્રકારે સ્વયં આ પ્રમાણેના પાઠ કહ્યો છે. આ રીતે અજીવ દ્રવ્યાનુ સ્વરૂપ અને સખ્યાના વિષયમાં કથન કરીને હવે તેએ છત્ર દ્રવ્યનું નિરૂપણ કરવા માટે કથન કરે છે. નવા ન મંરે ! દિ ન લેના, બસ એના, ગતા' હે ભગવન્ જીવ દ્રવ્ય શું સખ્યાત છે? કે અસંખ્યાત છે ? અથવા અનંત છે ? આ પ્રમાણે સૂત્રકારે ગૌતમ સ્વામી દ્વારા શ’કા ઉપસ્થિત કરાવી છે. આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૬ ૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy