________________
દ્રવ્ય પ્રકારોં કે પરિણામ આદિ કા નિરૂપણ
પચ્ચીસમા શતકના બીજા ઉદ્દેશાને પ્રારંભપહેલા ઉદેશામાં જીવ દ્રવ્યની લેશ્યા વિગેરેનું પરિમાણ કહેવામાં આવ્યું છે. હવે આ બીજા ઉદ્દેશામાં દ્રવ્ય પ્રકારના પરિમાણ વિગેરેને વિચાર કરવામાં આવે છે. આ સંબંધથી આવેલા આ બીજા ઉદ્દેશાનું “ફ. ધિ મતે ! ઈત્યાદિ આ પહેલું સૂત્ર છે.
ટીકાર્ય–આ સૂત્રથી ગૌતમસ્વામી પ્રભુને એ પૂછે છે કે વિદt of અરે ! સૂર પૂછાતાહે ભગવન દ્રવ્ય કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? આ પ્રમાણેને આ પ્રશ્ન સ્વરૂપ સંખ્યાના સંબંધમાં છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વોયમા” હે ગૌતમ! “દુવિહા રાવ પન્ના ' દ્રય બે પ્રકારનું કહેલ છે. તે નr” તે આ પ્રમાણે છે.- નીવવા જ નીવડવા એક જીવ દ્રવ્ય અને બીજુ અજીવ દ્રવ્ય.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે અનીવડગા મને ! વાલિવા જત્તા હે ભગવદ્ અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનું કહેલ છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મા” હે ગૌતમ! “દુવિણા ના” અજીવ દ્રવ્ય બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. “બહા” જેમકે“વિ નીવડ્યા છે અને વિજળીવવા ચ” રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય “ugi
મિઝાળ નવા ગવા’ આ રીતે આ સૂત્રપાઠથી પ્રજ્ઞાપના સૂત્રના વિશેષ નામના પાંચમા પદમાં અજીવ પર્યાયોના સંબંધમાં કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહિયાં પણ અજીવ દ્રવ્યના સંબંધમાં યાવત હે ગૌતમ! તે કારણથી મેં એવું કહ્યું છે કે તે અછવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે. અહિં સુધી કહેવું જોઈએ એજ વાત “જ્ઞાન છે તેના જોયા ! પર્વ સુરવરૂ તે નો સંesi નો ગણવડના વળતા” આ સત્રપાકથી કહેલ છે. તે સૂત્ર આ પ્રમાણે છે-“કવિ બગીવઝા ! - વિ પન્નાં હે ભગવન અરૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનું કહ્યું છે ? આ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૬ ૩