________________
કરતાં આહારક મિશ્રને જઘન્યયોગ અસંખ્યાતગણે છે. ‘તા રે વાસણ sg કલેષ છે? ૮, તેના કરતાં આહારક શરીરને ઉત્કૃષ્ટય અસંખ્યાત ગણે છે. “ગોચિ મોક્ષ વેવિયમસારસ ugra f Sોનg કોણ રાખE વિ તુ અન્નકુળે ઔદારિક મિશ્રને અને વૈક્રિય મિશ્રને અર્થાત્ એ અને શરીરને જે ઉત્કૃષ્ટ ગ છે, તે પહેલાના ગ કરતાં અસંખ્યાતગણે છે, અર્થાત્ તે પરસ્પરમાં સરખે છે. ૯-૧૦” “પણ વામોમાકોરા કાના બોર જસવંઝTળે” ૧૧” તેના કરતાં અસત્યા મૃષા મનેગને જઘન્યાગ અસંખ્યાતગણે છે, “શાણાજીરૂ નન્ન જ્ઞો કહેscજે તેના કરતાં આહારક શરીરને જઘન્યાગ અસંખ્યાત ગણે અધિક છે. “તિવિર મનોરોસ વશ્વિક વરૂનોrણ” ત્રણ પ્રકારને મને યોગ અને ચાર પ્રકારને વચન –“ સરખું રિ તુ નઇ કોઇ અનિnળે આ સાતેને જઘન્ય રોગ પરસ્પપર તુલ્ય છે અને પૂર્વ પૂર્વની અપેક્ષાથી અસંખ્યાતગણે અધિક છે. જેથી આ અપેક્ષાથી યોગ પરસ્પરમાં તુલ્ય-સરખા છે. અહિયાં મને ગમે ત્રણ પ્રકારને બતાવ્યું છે, તો તેનું કારણ એવું છે કેઆહારક શરીરમાં વ્યવહારવાળા મ ગને અભાવ રહે છે. સત્ય વચનગ. અસત્ય વચનગ, ઉભય વચનયોગ, અને વ્યવહાર રૂપ વચનગના ભેદથી વચાગ ચાર પ્રકારને કહ્યો છે. આ સાતેને જઘન્ય ગ અસંખ્યાતગણે હોવાથી તત્ય કહ્યો છે. “અgnaણ કોણ કોણ સંજ્ઞાળે” ૨૦” આહારક શરીરને ઉ ગ પહેલાં કહેલા જઘન્યાગ કરતાં અસંખ્યાતગણે છે. ગોરિચારરરર વેરિચરણ કિવદર ય જોનાર
દત્તપુરા થ વાણ' તેના કરતાં ઔદારિક શરીરને વૈકિય શરીરને ચાર પ્રકારના મને યોગને અને ચાર પ્રકારના વચનયોગને જે ઉત્કૃષ્ટ યુગ છે, તે અસંખ્યાતગણે હોવાથી તુલ્ય છે. અહિયાં પણ આ પ્રકરણમાં ચોગ પરિસ્પન્દ પણથી જ ગ્રહણ કરાય છે, આ રીતે ચાર મનેયેગ, ચાર વચનગ, અને સાત કાયાગ મળીને ૧૫ પંદર યે થાય છે. તે સુખપૂર્વક જાણવા માટે ટીકામાં કેપ્ટક બતાવવામાં આવ્યું છે, તે ત્યાંથી તે સમજી લેવું.
“ક મંતે! મેરે ! રિ' હે ભગવન ગોના અલ્પ બહુપણાના વિષયમાં આ૫ દેવાનુપ્રિયે જે વર્ણન કર્યું છે, તે સઘળું વર્ણન સર્વથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન નિર્દોષ હોવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને વંદના કરી તેમને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦ પા
પહેલે ઉદ્દેશ સમાપ્ત ર૫-૧
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૬ ૨