________________
આ પૃથ્વીકાયિક જ મને ગવાળા હોતા નથી. તથા વચનોગવાળા પણ હોતા નથી પરંતુ “ઘાયલ” કાય ચોગવાળા જ હોય છે. અર્થાત્ તેઓને કાયયોગ જ એક યોગ હોય છે. ઉપયોગ દ્વારમાં–તેઓને સાકાર અને અનાકાર એ બેઉ પ્રકારના ઉપગ હોય છે. “ત્તરિ નાગો' આ પૃથ્વીકાયિક જીવને આહાર, ભય, મિથુન, અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે.
કષાયદ્વારમાં–“રારિ સાચા' તેઓને ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર કષાયે હોય છે. ઇન્દ્રિય દ્વારમાં “p #fસંવિણ ઘomત્તે’ તેઓને સ્પન ઈન્દ્રિય એ એક જ ઇન્દ્રિય હોય છે. સિનિ સમુઘારા તેઓને વેદના, કષાય, અને મારણુતિક એ ત્રણ સમુદ્ર ઘાતે હોય છે. વેદના દ્વારમાં -રચના સુવિહા' આ પૃથ્વી કાયિક જીવોને સુખ રૂપ અને દુઃખ રૂપ એ બને પ્રકારની વેદના હોય છે.
વેદ દ્વારમાં વેચા, ળો કુરિયા , નgવવેચ” તેઓ સ્ત્રીવેદ વાળા દેતા નથી તથા પુરૂષ વેદ વાળા પણ હોતા નથી પરંતુ નપું. સક વેતવાળા જ હોય છે. “ડ નહoળે તોra' તેમની સ્થિતિ જઘ. ન્યથી એક અંતર્મહંતની હોય છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની હોય છે. “શરણવાળા પરથા વિ ગાથા વિ” તેઓનું અધ્યવસાન-આત્મ પરિણામ શુભ પણ હોય છે. અને અપ્રશસ્ત અશુભ પણ હોય છે. જો કે એકેન્દ્રિય જીને મન હવા વિષેનું પ્રતિપાદન થયુ નથી.કેમ કે-વિચાર મનથી થાય છે. મનના અભાવમાં વિચારે થતા નથી. જેથી અહિયાં શુભ અને અશુભ વિચારે હોવાનો સંભવ જ હાઈ શકત શકતા નથી, છતાં પણ ભગવાને પિતાના કેવળ જ્ઞાન રૂપી આલેક (પ્રકાશ) થી આ વાત ત્યાં જઈ છે. જેથી સર્વજ્ઞ એવા પ્રભુના વચનમાં વિશ્વાસ રાખીને આ કથનને સ્વીકાર કરવું જ જોઈએ. ૧૮, અgવંધો કહા જેવી રીતે અહિયાં સ્થિતિના સંબંધમાં કથન કર્યું છે. એ જ રીતે અનુબંધના સંબંધનું કથન પણ સમજી લેવું. આ રીતે અનુબંધ-જઘન્યથી એક અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષ છે. ૧૯ હવે ગૌતમસ્વામી પ્રભુને ફરીથી પૂછે છે કેરે છે તે ! aarzg૦” હે ભગવન તે પૃથ્વીકાયિક જીવ જ્યારે મરીને ફરીથી પછી કાયિક થઈ જાય છે તે તે આ કેમથી કેટલા સમય સુધી પૃથ્વીકાયિ. કની સ્થિતિનું સેવન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે
શ્રી ભગવતી સૂત્ર: ૧૫