________________
હિંતો સવવનંતિ” હે ગૌતમ! તેઓ પર્યાપ્ત બાદરપૃથ્વીાયિક એકેન્દ્રિય તિર્યંચ નિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને “પુનાવાયા પુત્રવીરૂપત્તિ ચિતિરિવણ૦' અપર્યાપ્ત બાદર પૃથ્વી કાયિક એકેન્દ્રિય તિર્યંચ
નિર્કમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી ફરીથી પ્રભુને પૂછે છે કે- “gઢવી અરૂણ ળે મત! જે વણ પુઢવાણુ વવવનંતિ હે ભગવદ્
જે પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે વાયકાઢદિg ઉત્તવનંતિ' કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જેમ ? ગોળ સંતોમુત્તવિહુ ક્રોવેવં વાવી સવાર સહકરૂપતું વવવ વંતિ હે ગૌતમ! તે પૃથ્વીકાયિક જીવ જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પ્રકાયિકમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની સાગરેપમથી સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તે બં મરે નવા જમા પુછા' હે ભગવન તે પૃથ્વી કાયિક જી પ્રવીકાચિકેમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તે પૃથ્વીકાયિક જી પ્રત્યેક સમયમાં વિદ વગરના પાણીના વહેણની માફક નિરન્તર-અવિચ્છિન્ન રૂપથી અસં
ખ્યાતપણે ઉત્પન્ન થતા રહે છે. ૨ તેઓ સેવા સહન વાળા હોય છે. ૩ सरीरोगाहणा जहन्नेणं अंगुलस्त असंखेज्जइभाग उक्कासेणं वि अंगुलस्स ગ રમા તેના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળી હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણવાળી હોય છે. તેઓનું સંસ્થાન, “મરચાઠિયા’ મસૂર અને ચંદ્રમાના સંસ્થાન જેવું હોય છે. અર્થાત્ તેઓના શરીરે. મસૂરની દાલ અને ચન્દ્રમાંના જેવા ગોળ આકારવાળા હોય છે. તેઓને કૃષ્ણ, નીલ. કાપિત અને તૈજસ એ ચાર લેસ્યાઓ હોય છે. જે સમ્પરિટી મિરઝાહિદ્દી નો સમિચ્છાદિ તેઓ સમ્યગ્દષ્ટિવાળા દેતા નથી. તથા સમ્યગૂ મિથ્યા દષ્ટિવાળા પણ હોતા નથી. પરંતુ મિથ્યા દષ્ટિવાળા જ હોય છે. જ્ઞાન દ્વારમાં–‘ા જાણી તેઓ જ્ઞાની હેતા નથી. પરંતુ “ના” અજ્ઞાની હોય છે. તેઓને અજ્ઞાનમાં નિયમથી “ અન્નાના નિમં’ મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે, ગદ્વારમાં “જે મળનો જયજી
શ્રી ભગવતી સૂત્ર: ૧૫