________________
પ્રશ્નોત્તરીથી ઉપપાતનું કથન કર્યુ છે. એજ રીતથી અહિયાં પ તેનુ કથન કરવુ જોઈએ. આ સંબંધમાં ગૌતમસ્વામીએ શું પ્રશ્ન કરેલ છે ? તે તા પ્રગટ થઈ જ ગયું છે. પરંતુ આ પ્રશ્નનું સમાધાન પ્રભુએ શું કર્યુ? તે કહેલ નથી તેથી તે ખાખત સ્પષ્ટ રૂપથી અતાવવા માટે સૂત્રકાર નીચે પ્રમાણે સૂત્રપાઠ કહે છે. ‘નિિિત્તવિવજ્ઞોનો વિજ્ઞાવ વંચિચિનિતિનોળિયો રવિ વવńતિ' પૃથ્વીકાય પશુાંથી જીવ એકેન્દ્રિયામાંથી પશુ આવીને ઉત્પન્ન થાય છે. બે ઇન્દ્રિય વાળાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ત્રણ ઇન્દ્રિય વાળાઓમાંથી પશુ આવીને ઉત્પન્ન થાય છે. ચાર ઇન્દ્રિયવાળાઓમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, અને પંચેન્દ્રિય તિય"ચામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અડ્ડિયાં યાવપથી નીચે પ્રમાણે પ્રશ્નોત્તર રૂપ પાઠે ગ્રહણ કરાવે છે.
ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે—ક્ તિચિત્તિરિયલનોનિહિતો ! વર્ષાંતિ' હે ભગવન્ ને પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિયચ યેાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે ‘જિ ઘુસવીરાદ્દિો જ્ઞાન વળÆા'િતો નવાંતિ શુ પૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા અકાયકેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તેજસ કાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે વાયુકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા વનસ્પતિકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોચમાં ! પુટની ગાય નળસ્ત્ર તો નિ ય ત્તિ' હે ગૌતમ ! તેઓ પૃથ્વીકાયકમાંથી પશુ આવીને ઉત્પન્ન થાય છે. અસૂકાયિકામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. તેજસકાયિકામાંથી પશુ આવીને ઉત્પન્ન થાય છે. વાયુકાયિકામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. અને વનસ્પતિકાયિકામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ક્રીથી ગૌતમસ્વામી આ વિષયના સંબંધમાં પ્રભુને પૂછે છે કે નવુ પુરી ' સુકુમકુનવી જીવન ત્તિ' વાચવવુઢીવÁત્તિ' હે ભગવન્ તેઓ પૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે તે શું તે સૂક્ષ્મ પૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે માદર પૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ટોફિસો વિષયત્તિ' ૨ ગૌતમ ! તેઓ બન્ને પ્રકારથી આવીને ઉત્પન્ન થાય છે. ખ઼ડ્ યાચરપુવિધા થવો'વિત્તિરિનોનિ'તો ! વવષ્નત્તિ' ફરીથી ગૌતમસ્વામી મા વિષયમાં પ્રભુને પૂછે છે કે હે ભગવન્ જો તેએ ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિય ચ ચૈાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શુ વિન્નાવાયાપુવીશાચ 'િચિત્તિરિયજ્ઞોળિર્વાતો સવવ 'તિ' તે પર્માપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિય ચ ચૈનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે-ગપદ્મત્તવાચવુઢનિદ્રા ચત્તિરિયલગોળિફિ' સતિ' અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિય ચ ચૈનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નેચમાં ! વજ્ઞત્તવાથરવુઢવી 1 ત્તિ ચિત્તિસિનેશિ
.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
२