________________
પૃથ્વીકાયક જીવોં કે ઉત્પત્તિ કા નિરૂપણ
બારમા ઉદ્દેશાને પ્રારંભ – આ રીતે ચોથા ઉદ્દેશથી અગીયારમાં ઉદ્દેશા સુધીના આઠ ઉદ્દેશા એમ ૧૧ ઉદેશાઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કમથી આવેલ આ ૧૨ બારમાં ઉદ્દેશાને પ્રારંભ કરે છે-આ ઉદેશામાં તેઓ પૃથ્વીકાયિકનું નિરૂપણ કરવા માટે નીચે પ્રમાણે સૂત્રપાઠ કહે છે. “gઢવી મરે ! હં તો વવવનંતિ’ ઈત્યાદિ
ટીકાથ–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-gઢવીચા મને !” હે ભગવન પૃથ્વીકાવિક જીવ ગોહિંતો ૩ઘવનંતિ કયા સ્થાનથી આવીને ઉત્પન્ન થાય છે? જિં નેહgraો વવતિ' શું નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે “તિરિત્ત નિરહિં તો વવવ વંતિ’ અથવા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે પુણે હિંતો વવનંતિ” અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? - દિરો વવવવંતિ' અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? પૂછવાનું તાત્પર્ય એજ છે કે-જે જીવો પૃથ્વીકાયિકપણુથી ઉત્પન્ન થાય છે, તેઓ તિર્યોમાંથી અથવા મનુષ્યમાંથી અથવા દેવામાંથી કે નૈરયિકોમાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ તિયોમાંથી, કે મનુષ્યમાંથી અગર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. નરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-જp સિરિકaોળિપતિ ઉજવનંતિ” હે ભગવન જે પૃથ્વીઠાયિક જીવ તિય ચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ એક ઈન્દ્રિયવાળા તિય ચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કે બે ઈન્દ્રિયવાળા તિર્યંચો. માંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા ત્રણે ઇન્દ્રિયવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ચાર ઈદ્રિયવાળા તિય"ચ એનિવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે પાંચ ઇન્દ્રિયવાળાએામાંથી આવીને ઉપન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ઘઉં 31 વર્ષની ઉઘરાણો રાવ” હે ગૌતમ! વ્યુત્કાતિમાં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદના પાંચમા દ્વારમાં જે રીતે
શ્રી ભગવતી સૂત્ર: ૧૫