________________
છે? કે વિષમ ચેગવાળા હૈાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કરુ છે કે-‘નોચમા !' હૈ ગૌતમ ! ત્તિય સમઞોઽી યિ વિસમનોની' કદાચિત્ તે અન્ન સમાનયેાગવાળા હોય છે. અને કદાચિત્ તેએ વિષમ ચેાગવાળા પણુ ઢાય છે.
હવે આ સંબધમાં ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવુ' પૂછે છે કે તે કેળટ્રેળ અંતે ! × વુન્નરૂ પ્રિયસમનોની સિય વિમઝોળી' હે ભગવન્ આપ એવુ... શા કારણથી કહેા છે કે-તેએ કદાચિત્ સમાન ચેગવાળા હોય છે, અને કેાઇ વાર વિષમ ચેાગવાળા હોય છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા ! ૐ ગૌતમ! ‘આયામો વાસે બળાારણ, ગળાÇાચાઓ વાલે બાહાર'. આહારક નારકથી અનાહારક નારક અને અનાહારક નારકથી આહારક નાક વિચ ઢોળે, પ્રિય તુજે સિય પ્રદ”િ કાઈ વાર હીન હાય છે, કોઈ વાર તુલ્ય હાય છે, અને કોઈવાર અધિક હાય છે, કહેવાનું તાત્પ તેનું એવું છે કે-આહારક-આહારકરવાવાળા નારક કરતાં અનાહારક– આહાર નહીં કરવાવાળા જઘન્ય ચૈાગવાળા એટલા માટે હાય છે કે-જે નારકા વિગ્રહ ભાવથી ઋજુ ગતિથી આવીને આહારક પણાથી ઉત્પન્ન થાય છે, તે નિર ંતર આહારક-આહાર કરવાવાળા હૈાવાના કારણથી પુદ્ગલેથી ઉપચિત-વધેલા પુષ્ટ ઢાય છે, તેથી એ આહારક નારક અધિક ચેગવાળા હાય છે. અને જે વિગ્રહગતિથી અનાહારક થઈને ઉત્પન્ન થયા છે, તે હીન ચેગ વાળા હાય છે. કેમકે તે પુદ્ગલેાથી ઉપચિત-વધેલા હાતા નથી. અને જ કારણથી હીન ચેગવાળા હાવાથી તે વિષમ ચાગવાળા હાય છે. ‘નિય પુરો’ જે એ નારકા સરખા સમય વાળી વિગ્રહ ગતિથી અનાહારક થઈને ઉત્પન્ન થયા છે અથવા ઋજુગતિથી આવીને ઉત્પન્ન થયા છે. એ બન્ને પૈકી એક નારક ખીજા નારક કરતાં તુલ્ય હેાય છે—અર્થાત્ સરખા ચગવાળા હાય છે. ‘મિત્ર અહિ’ આ વાકયનું તાપય એ છે કે-જે નારક વિગ્રહગતિના અભાવથી આહારક થયા છે, તે વિગ્રહ ગતિમાં અનાહારક થયેલા નારક કરતાં અત્યંત ઉપચિત-વધેલા હૈાવાના કારણથી વિષમ-વિપરીત ચેાગવાળા હાય છે. અહિયાં બાદાચાનો વા છે અનાન્દ્ર' આ સૂત્રથી હીનતાનુ અને ‘બળાદાચાઓ વા સે બાાર' આ સૂત્રથી અધિકપણાનું કારણ કહ્યું છે. આ કથનનુ તાત્પર્ય એજ છે કે-આહાર કરવાવાળા નૈયિક કરતાં આહાર ન કરવાવાળા નારકે હીન ચેગવાળા હાય છે. તથા આહાર ન કરવાવાળા નારકા કરતાં આહાર કરવાવાળા નારકો વધારે ચેગવાળા હૈાય છે. તથા અને આહાર કરવાવાળા નારા અથવા મને અનહારક નારક અન્યઅન્યમાં સરખા ચેગવાળા હાય છે. ‘જ્ઞરૂદ્દીને સંચેક માફીને વા' જેની અપેક્ષાથી જે નારકે હીન ચાળવાળા હોય છે, તે તેની અપેક્ષાથી હીનપણામાં અસ ખ્યાતમા ભાગ હીન હૈાય
છે. ‘કુંવમાનીને ગા'
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૫૯