________________
નથી કે અલ્પકાયવાળાઓમાં અલ્પ પરિસ્પદ હોય છે. અને મહાકાયવાળામાં મહાન પરિસ્પદ હોય છે. કેમકે પિપીલિકા-કીડી અને હાથી વિગેરેમાં આ વાત ઉલ્ટાસટી દેખાઈ આવે છે. અર્થાત્ હાથીમાં કે જે મહાકાયવાળે છે, તેમાં પરિસ્પદ કમ દેખાઈ આવે છે. અને પિપિલીકા-કીડીમાં પરિસ્પદ અધિક દેખવામાં આવે છે. આ વાત બતાવવામાં આવી છે. –વેગ શબ્દથી આત્મપ્રદેશનું પદન-કમ્પન કહ્યું છે. આ યોગ વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ વિગેરેની વિચિત્રતાથી અનેક પ્રકારનું હોય છે. પરિપંદરૂપ એજ કેગ કેઈ વિશેષ અપેક્ષાથી અલ્પ હોય છે. અને કોઈ બીજા જીવની અપેક્ષાથી એજ વેગ ઉત્કૃષ્ટ હોય છે. આ વેગના ૧૪ ચૌદ જીવસ્યાના આશયથી જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદેને લઈને ૨૮ અઠયાવીસ ભેદ થઈ જાય છે. આ સૂત્રમાં તે અ૮૫ બહપણુનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાંથી જે સૂક્ષમ અપર્યાપ્તક એક ઈન્દ્રિયવાળા જ હોય છે. તેઓને વેગ હોય છે. તે બધા કરતાં બિલકુલ કમ હોય છે. કેમકે-તેમનું શરીર સૂક્ષ્મ હોય છે. તથા અપર્યાપ્ત અવસ્થાવાળા હોવાથી તે પૂર્ણ પણ હોતું નથી. તેથી બધા કરતાં તેને ચોગ સર્વથી અત્યંત જઘન્ય-કમ હોય છે. તથા–તે એગ કાર્માણ શરીર દ્વારા ઔદારિક પુદ્ગલેના ગ્રહણ કરવાથી પહેલા સમયમાં જ હોય છે. તે પછી દરેક સમયમાં યોગની વૃદ્ધિ થાય છે. આ રીતે એજ દેગ ઉત્કૃષ્ટ ગ સુધી વધતું રહે છે. સૂટ ૩
નૈરયિકોં કે સમ ઔર વિષમ યોગપને કા નિરૂપણ
કેગના અધિકારથી હવે સૂત્રકાર નીચે પ્રમાણેનું સૂત્ર કહે છે. જો મં! નૈયા પતાવવાના' ઈત્યાદિ
ટીકાથ-આ સૂવદ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કેરો મા રેવા' હે ભગવન બે નૈરયિકે કે જે “ઢનામોવારના પહેલા સમયમાં ઉત્પન્ન થયા છે. –ચાહે તે તેમાંથી એકે તે નારકક્ષેત્રની પ્રાપ્તિ વિગ્રહથી કરી હોય ચાહે તે રાજુ ગતિથી કે કોઈપણ ગતિથી કરી હોય એવા તે બે નરયિકે “વિ હમકો ઇિ વિરમગોળી” શું સમાન યોગવાળા હોય
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૫૮