________________
ગથી ચાર ઇંદ્રિયવાળાઓને જે જઘન્ય રોગ છે, તે અસંખ્યાત ગણે વધારે છે. ૫ શનિ જિરિયા કgs area Fત્તર કોણ અવેડામુળ” એજ રીતે જે અસંજ્ઞી પંચેન્દ્રિય અપયોતક છે, તેને જઘન્ય રોગ ચાર ઇંદ્રિયવાળા અપર્યાપકેના જઘન્ય ગથી અસંખ્યાતગણે અધિક હોય છે. ૬, “નિરંવરિયરસ અsઝત્તર કન્ના નો અહેTT” એજ રીતે સંજ્ઞી પંચેનિદ્રય અપર્યાપ્તકને જે જઘન્યાગ છે, તે અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના જઘન્યાગથી અસંખ્યાતગણે અધિક હોય છે. ૭, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના જઘન્ય રોગ કરતાં અસંખ્યાતગણે વધારે સૂક્ષ્મપર્યાપ્તકનો જઘન્ય વેગ હોય છે, ૮, સૂફમ પર્યાપ્તકના જઘન્ય વેગથી અસંખ્યાતગણે વધારે બાદર પર્યાપ્તક એકેન્દ્રિયને જઘન્ય ચે.ગ હોય છે. હું તેના
ગ કરતાં અસંખ્યાત ગણે વધારે સૂમ અપર્યાપ્તક એક ઇંદ્રિયને ઉત્કૃષ્ટ ચોગ હોય છે. ૧૦ તેને યોગ કરતાં અસંખ્યાત ગણે વધારે બાદર અપર્યાપ્તકને ઉત્કૃષ્ટગ હોય છે. ૧૧, તેના પેગ કરતાં અસંખ્યાત ગણે વધારે સૂમ પર્યાપ્તકને ઉત્કૃષ્ટ પેગ હોય છે ૨૨, તેના પેગ કરતાં અસં.
ખ્યાત ગણે અધિક બાદર પર્યાપ્તકને ઉત્કૃષ્ટ યોગ હોય છે. ૧૩ તેના વેગ કરતાં અસંખ્યાત ગણો વધારે બે ઇંદ્રિય પર્યાપ્તકને જઘન્યાગ હોય છે. ૧૪ એજ રીતે ત્રણ ઈદ્રિયવાળા પર્યાપ્ત ને જઘન્ય યોગ અને યાવત્ સંજ્ઞા પંચેન્દ્રિય પર્યાપ્ત ને જઘન્યાગ અસંખ્યાત ગણે વધારે હોય છે. ૧૮, બે ઈકિયવાળા અપર્યાપ્તકને ઉત્કૃષ્ટ ગ અસંખ્યાત ગણું વધારે હોય છે. ૧. એજ રીતે ત્રણ ઈદ્રિયવાળા અપર્યાપ્તકને ઉત્કૃષ્ટયાગ અસંખ્યાત ગણે વધારે હોય છે. ૨૦ ચાર ઈદ્રિયવાળા અપર્યાપ્તકને ઉત્કૃષ્ટગ અસંખ્યાત ગણે અધિક હોય છે. ૨૧ અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકને ઉત્કૃષ્ટગ અસંખ્યાત ગણે વધારે હોય છે. ૨૨, અને સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકને ઉત્કૃષ્ટ ગ અસંખ્યાત ગણે અધિક હોય છે. ૨૩, દ્વીન્દ્રિય પર્યાપ્તકને ઉત્કૃષ્ટ ગ અસંખ્યાતગણે અધિક હોય છે. ૨૪, તેઈન્દ્રિય પર્યાપ્તકને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણું વધારે હોય છે. ૨૫, ચાર ઈન્દ્રિયવાળા પર્યાપ્તકને ઉત્કૃષ્ટ
ગ અસંખ્યાતગણે વધારે હોય છે. ર૬, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તકને ઉત્કૃષ્ટ એગ અસંખ્યાતગણે અધિક હોય છે. ર૭, અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તકને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણું વધારે હોય છે. ૨૮, આ રીતે ઉત્તરોત્તરમાં આ અસંખ્યાતગણું અધિકાણું સમજવું જોઈએ. અહીંયાં છે કે પર્યાપ્તક ત્રણ ઈન્દ્રિયવાળાઓના ઉત્કૃષ્ટ શરીર કરતાં પર્યાપ્તક બે ઈન્દ્રિયવાળાએનું અને સંસી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવેનું ઉત્કૃષ્ટ શરીર સંખ્યાતગણું વધારે હોય છે કેમકે તે તેઓનું સંખ્યાત જન પ્રમાણુવાળું હોય છે. તે પણ અહીંયાં પરિસ્પંદનરૂપ (ચલાયમાન) ગની વિવક્ષા લેવાને લીધે એ પરિપંદનરૂપ
ગમાં ક્ષપશમ વિશેષના સામર્થ્યથી ઉપર કહ્યા પ્રમાણે અસંખ્યાતગણપણું થતું નથી, અર્થાત તેમાં વિરોધ આવતો નથી. એ તે કેઈ નિયમ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૫૭