________________
ચૌદહ પ્રકાર કે સંસાર સમાપન્નક જીવોં કે યોગ ઔર ઉનકે
અલ્પબહુ–કાનિરૂપણ
હવે સૂત્રકાર આ ચૌદ પ્રકારના જીમાં વેગનું અલ્પપણુ અને બહુ પણ બતાવે છે. તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-“guf í મતે વોટ્ટવિહાળ સંસારસમાવનri mari' ઇત્યાદિ
ટીકાર્થ—-“ugfe i મતે વોટ્યવિદ્યા સંવાદસમાવનાબૂ ગીતા' છે. ભગવન આ ૧૪ ચૌદ પ્રકારના સંસારી જીવેને “હનુણાક્ષ કારણ કરેલ હતો ગાવ વિશેષાહિયા રા’ જઘન્ય અને ઉત્કૃષ્ટ ગને આશ્રય કરીને કયા કયા ગવાળા ની અપેક્ષાથી યાવત્ વિશેષાધિક છે ? આત્મપ્રદેશમાં જે પરિપંદન હોય છે, તેનું નામ યોગ છે. આ ગ વીર્યાન્તરાય કર્મના ક્ષપશમની વિચિત્રતાથી અનેક પ્રકારના હોય છે કેઈ જીવની અપેક્ષાથી એજ ગ અલ્પ થઈ જાય છે. અને કેઈ જીવની અપેક્ષાથી એ થાગ ઉત્કૃષ્ટ થઈ જાય છે. આ રીતે દરેક ગના જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી ૧૪ જવાનોને લઈને ૨૮ અઠયાવીસ ભેદો થઈ જાય છે. અર્થાત જના સ્થાને ૧૪ ચૌદ કહ્યા છે, તેમાં વેગ હોય છે, અને તે ગ જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદવાળે હોય છે. તેથી ૧૪ ચૌદ પ્રકારના જીવસ્થાનોના દરેક સ્થાનના ૨-૨ બબ્બે પેગ ના ભેદ થવાથી યોગના ૨૮ અઠયાવીસ ભેદ થઈ જાય છે. અહિયાં યાવત્ શબ્દથી અ૫, બહુ અને તુલ્ય આ પદેને સંગ્રહ થયેલ છે. તેથી જ ગૌતમ સ્વામીએ આ રીતને પ્રશ્ન કર્યો છે. ગૌતમ સ્વામીને આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“Haો સહમહા પss તાણ કરાર ગો” હે ગૌતમ ! સૂમ અ પર્યાપ્તક એક ઈંદ્રિય, વાળા જીવને જઘન્ય પેગ બધાથી અલ્પ હોય છે. કેમકે સૂક્ષ્મ નામકર્મના ઉદયથી જઘન્ય પૃથ્વિ વિગેરે એક ઈન્દ્રિયવાળા જ સૂક્ષમ હોય છે. અર્થાત્ તેઓનું શરીર સૂક્ષમ હોય છે, અને અપર્યાપક હોવાના કારણે તે તેમનું શરીર અપૂર્ણ હોય છે. તેથી એ પેગ બીજા યોગ કરતાં જઘન્યની વિરક્ષા હોવાના કારણે બધાથી કમ હોય છે. આ પૈગ વિગ્રહગતિ એ જે કર્મણ જ ઘન્ય કાળવાળા હોય છે, તેના દ્વારા ઔરિક પુદ્ગલેને ગ્રહણ કરવાના પ્રથમ સમયમાં હોય છે. તે પછી દરેક સમયે ગની વૃદ્ધિ થાય છે. અને આ વૃદ્ધિ સર્વોત્કૃષ્ટ ગ સુધી હોય છે. રાયણ કવન્નરneણ જદના ગોર' સૂક્ષમ અપર્યાપ્તક યોગ કરતાં જે બાદર અપર્યાપ્તકને જઘન્ય રોગ છે, તે “જયકાળને અસંખ્યાત ગણે અધિક હોય છે. ૨ એજ રીતે આગળ પણ અસંખ્યાત ગણ જાણવું. “વિચાર નવરાત્તાપણ કન્ન નો સરંક્ષેત્ર
ને તેના કરતાં બે ઇંદ્રિયવાળા અપર્યાપતકને જઘન્યયોગ અસંખ્યાતગ વધારે હોય છે. ૩ “ તેવિયર' એજ રીતે બે ઇંદ્રિય અપર્યાપ્તકના જઘન્ય યોગથી તે ઇન્દ્રિયને જે જઘન્ય ગ છે, તે અસંખ્યાત અધિક હોય છે. ૪, “વ રહિયણ' એજ રીતે ત્રણ ઇન્દ્રિય અપર્યાપ્તકના જઘન્ય
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૫ ૬