________________
અહુતપશુ કહેવાનુ છે, તે કારણથી આ ચેના સબન્ધને લઈને વૈશ્યાઓના અલ્પમહુવનું જે પ્રકરણ છે, તે પણ કહ્યું છે.
હવે સૂત્રકાર છએ લૈશ્યાએના અલ્પ અને ખડુપણા સંબંધી પ્રકરણના કથન પછી સંસારી જીવેાના અને તેમના ચૈાગેાના અલ્પ બહુપણાનુ... નિરૂપણુ કરે છે. વિના ન મંતે! સંન્નારણમાત્રમાલીયા પન્નવા ઈત્યાદિ
સંસાર સમાપન્નક જીવ કે સ્વરૂપ કા નિરૂપણ
ટીકાથ—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે—હે ભગવન્ જે સસાર ભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સંસારી છે, એવા તે જીવા કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોચમા !' હૈ ગૌતમ ! ચોવિહાસત્તાઓમાત્રન્ના નીવા Rત્તા' સંસારી જીવા ચૌદ પ્રકારના કહેલ છે. ‘તું ના' તેમેના તે ચૌદ પ્રકારો આ પ્રમાણે છે.-‘મુકુમ અલ્પજ્ઞત્તના સૂક્ષ્મ અપર્યાપ્તક સૂક્ષ્મનામ કમના ઉદયથી જેઓ યુક્ત હાય છે, તે સૂક્ષ્મ અને અપર્યાપ્તક નામના જેઓને ઉદય હાય છે. તે અપર્યાપ્તક છે. ૧. ‘મુદ્રુમવજ્ઞત્તત્તા’ સૂક્ષ્મ પર્યો. તક નામકેમ ના ઉયથી સૂક્ષ્મ અને પર્યાપ્તક નામક ના ઉદયથી પર્યોતક વાવ આવઽ ત્તા, વાયુ વત્ત્તત્તા' બાદર અપર્યાપ્તક ૩ માદર પર્યોપા-ખાદર નામફમના ઉદયથી ખાદર અને અપર્યાપ્તક બકમના ઉદયથી અપર્યાપ્તક અને ખાદર અને પર્યાપ્તક નામ કર્મોના ઉદયથી પર્યાપ્તક ૪ ને કુતિયા અવત્તના, ચેરિયા વલઞત્તા.' એ ઇંદ્રિયવાળા અપસક ૫, એ ઇંદ્રિયવાળા પર્યાપ્તક ૬, ‘વ' રૂંચિયા' ત્રણ ઈંદ્રિયવાળા અપર્યાપ્તક ૭ ત્રણ ઇંદ્રિયવાળા પર્યાપક ૮ ચાર ઇંદ્રિયવાળા અપર્યાપ્તક ૯ ચાર ઇંદ્રિયવાળા પર્યો. સક ૧૦ અસની અપર્યાપ્તક ૧૧ અસસી પર્યાપ્તક ૧૨ સંજ્ઞી અપર્યાપક ૧૩ અને સંજ્ઞી પર્યાપ્તક ૧૪ આ પ્રમાણેના આ ચૌદ સંસારી જીવાના ભેટ છે, સંક્ષેપથી તેના સાર એ છે કે-સૂક્ષ્મ અને માદરના ભેથી એક ઇંદ્રિય વાળાના એ ભેદો છે, અને તે એક ભેદ અપર્યાપ્તક અને પર્યાપ્તક હોય છે. આ રીતે એક ઇંદ્રિયવાળાએના ૪ ચાર ભેદો થઈ જાય છે. એ ઈંદ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઈંદ્રિય, અસશીપ'ચેન્દ્રિય અને સ'ની પચેન્દ્રિય આ પાંચ ત્રસ જીવેાના પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદ થઇ જાય છે. આ રીતે આ સ'સારી જીવાના ચૌદ ભેદ્દો કહેવામાં આવ્યા છે. સૂ॰ રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૫૫