SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર નીકળી, ભગવાને તેઓને ધ દેશના સભળાવી, ધમ દેશના સાંભળીને પરિષદ્ પાંત પેાતાના સ્થાન પર પાછી ગઈ તે પછી કાયિક, વાચિક, અને માનસિક એમ ત્રણે પ્રકારની પ`પાસનાથી સેવા કરતા એવા ગૌતમસ્વામીએ અન્ને હાથ જોડીને ભગવાનને આ પ્રમાણે પૂછ્યુ -‘જ્જ નં મતે ! સેહ્તાઓ જળત્તાત્રો' હે ભગવન લેશ્યાએ કેટલી કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ઇસ્હેલાનો ખન્નાો' હે ગૌતમ ! વૈશ્યાએ છ કહેલ છે. તેં ના' તે આ પ્રમાણે છે હેફ્સા ના ટમસલ માધવ તહેવ છેલા વિજો ગળાયકુળ વ’ કૃષ્ણ વેશ્યા, વિગેરે અહિયાં પહેલા શતકના બીજા દેશામાં કહ્યા પ્રમાણે લેસ્યાઆના વિભાગ મને તેનું અલ્પ બહુત્વ ચાવત્ ‘પાન્વિતાળીવાળ જ ક્લિફાળ હૈત્રીને મીલન ગાય ુñત્તિ' ચાર પ્રકારના દેવાનું અને ચાર પ્રકારની દેવીએના મિશ્ર અલ્પ બહુત્વ સુધી કહેવું જોઇએ. પહેલા શતકના ખીજા ઉદ્દેશામાં કહેલ લેશ્યાવિભાગ અને તેનુ' અલ્પમહુત્વ આ પ્રમાણે છે.— વરૂ ળ અંતે ! ચેન્નામો વળત્તાળ્યો? ગોયમા ! જીજ્ઞેલાયો જળપાત્રો' ભગવન્ લેફ્સાએ કેટલી કહેલ છે ? હું ગૌતમ લેશ્યાએ છ કહી છે. જે આ પ્રમાણે છે.-કૃષ્ણલેશ્યા ૧ નીલ લેયા ૨, કાર્પાતિક લેશ્યા ૩, તેોલેશ્યા ૪, પદ્મવેશ્યા ૫, અને શુકલેશ્યા ૬, વિગેરે પ્રકારથી આ લેફ્સા વિભાગ કહેલ છે. તથા વૈશ્યાવાળા એનું અલ્પ બહુવપણ ત્યાંથી જાણવુ જોઈએ, પહેલા શતકના ખીજા ઉદ્દેશામાં પશુ અતિદેશ કહેલ છે. ‘ઢેલાબ વિડોદેલો માળિયનો' અહીયાં જે લૈશ્યાઓના ખીજ ઉદ્દેશેા કહેવાનુ કહ્યું છે, તે તે ઉદ્દેશેા અહીંયાં પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ સત્તરમા વૈશ્યા પદમાં જે ચાર ઉદ્દેશાઓ છે, તેમાના છે. તા એજ બીજો ઉદ્દેશ અહિયાં સમજવે. ત્યાંનુ બીજા ઉદ્દેશાનુ ગ્રંથન અહીંયાં ગ્રહણ કરવુ' જોઈએ ? તે તે માટે લાવ ૨૩ાિળે જૂવાળ રણવિદ્દા લેવીને મીલન પ્રયકુળ ત્તિ' આ પાઠ કહ્યો છે. કે અહીયાં સુધીના તે પાઠ કહેવા જોઈએ. ત્યાંનું તે પ્રકરણ આ પ્રમાણે છે. ણિાં મંતે ! भवणवासी वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं देवाण य देवीण य कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कथरे कयरेहिंतो अप्पा वा बहुगा वा तुल्ला वा विसेसाहिया वा ઈત્યાદિ આ પ્રકરણના ભાવ સ્પષ્ટ છે. જેથી અહી' કહ્યો નથી. ાસૂ॰ ૧૫ શકા—પહેલા શતકમાં લેશ્યાઓનુ સ્વરૂપ સમજાવેલ જ છે, તા પછી અહીંયાં તેમના સ્વરૂપ વિગેરેના કથનની શી જરૂરત છે ? કારણ કે તેમ કર વાથી તા પુનરૂક્તિ દોષ આવી જાય છે. પ્રકારાન્તરથી કથન કરવાની આવશ્યકતા જણાયાથી કીથી અહિયાં લેશ્યાએના સ્વરૂપ વિગેરેનું કથત કરવામાં આવ્યું છે. તાપ` એ છે કે-આ પ્રકરણમાં સંસાર સમાપન્નક જીવાના-અર્થાત્ સંસારી જીવાના ચાગનું અલ્પ શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૫૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy