________________
પહેલે લેસ્યા ઉદ્દેશ છે.—તેમાં વેશ્યા વિગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેના
બીજે દ્રદેશ છે. તેમાં દ્રવ્ય વિગેરેના સમ્બન્ધમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. રા
ત્રીજે સંસ્થાના ઉદ્દેશ છે–તેમાં સંસ્થાન સંબંધી વિચાર કરવામાં આવેલ છે. એવા
ચોથે યુગ્મ ઉદ્દેશ છે–તેમાં કૃતયુગ્મ વિગેરે પદાર્થને વિચાર કરવામાં આવેલ છે પણ - છઠ્ઠો નિગ્રંથ ઉદ્દેશ છે–તેમાં પુલાક વિગેરે વિશે વિચાર કરવામાં આવે છે. દા
સાતમે શમણ ઉદ્દેશ છેતેમાં સામાયિક અને વિચાર કરવામાં આવે છે. પણ
આઠમે ઔધિક ઉદ્દેશ છે. તેમાં નારક વિગેરે પદાર્થ જે રૂપથી ઉત્પન્ન થાય છે, તેનો વિચાર કરવામાં આવે છે. અહીંયાં તેને ભવ્ય અભવ્ય વિગેરે વિશેષણથી વિશેષિત કરેલ નથી.
ભદ્દેશ અને અભદ્દેશ એ પ્રકારના આ બે ઉદ્દેશાઓ છે. તે નવમે અને દસમે એ બે ઉદ્દેશ છે. નવમા ઉદ્દેશામાં ભવ્ય વિશેષણવાળા નારકાદિકેને વિચાર કર્યો છે. જે
૧૦ દસમા ઉદ્દેશામાં અભવ્ય વિશેષણથી વિશિષ્ટ નારક વિગેરેનું ચિંત્વન કરેલ છે ૧ભા
અગિયારમાં ઉદ્દેશામાં--સમ્યગૂ દષ્ટિ વિશેષણવાળા નારકોને વિચાર થયા છે. ૧૧
બારમા ઉદેશામાં મિથ્યાત્વમાં રહેલા મિથ્યાદષ્ટિ નારક વિગેરે વિચાર કરેલ છે. આ રીતે આ ૧૨ બાર ઉદ્દેશાઓ આ પચ્ચીસમા શતકમાં છે.
લેશ્યાકે સ્વરૂપમાનિરૂપણ
આ ઉદ્દેશાઓ પૈકી લેણ્યા સંબંધી પહેલે ઉદ્દેશ છે, હવે સૂત્રકાર તેનું કથન કરે છે--ળે છે તે સમgi Ram =ાવ gવં વાસી' ઇત્યાદિ
ટીકાઈ—-તે તે સમgr” તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછયું-અહિયાં યાવત શબ્દથી ભગવાનનું રાજગૃહ નગરમાં સમવસરણ થયું, પરિષદ્ નગરની
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૫૩