________________
દેવગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે બે ગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણે આ સર્વાર્થસિદ્ધ દેવના અધિકારમાં ઔવિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવામાં ઉત્પન્ન થવા રૂપ ત્રીજે ગમ કહ્યો છે. આવા
“ો વેવ અવળા જ્ઞાટ્રિો ગામો' એજ સંજ્ઞી મનુષ્ય જયારે જઘન્ય કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થાય છે. અને સર્વાર્થ સિદ્ધ દેવામાં ઉત્પન્ન થાય છે. ત્યારે “હ વ વત્તવવા તે સંબંધમાં પણ એજ પહેલા કહેલ ગમનું કથન સંપૂર્ણ પણે કહેવું જોઈએ “નવાં સોનાનાદિર્ગો રાશિ પુરવારપુકુત્તાનિ' પરંતુ પહેલા કહેલ પહેલા ગમ કરતાં બીજા ગામમાં અવગાહના અને સ્થિતિના સંબંધમાં આ પ્રમાણે જુદાપણું આવે છે કેઅહીંયાં અવગાહના નિપૃથકુત્વની છે. એટલે કે બે હાથથી લઈને નવ હાથ સુધીની છે. અને સ્થિતિ નવ વર્ષ પ્રમાણુની છે. કેમકે-નવ વર્ષથી ઓછા વર્ષના રક્ષાવાળાનુ સર્વાર્થસિદ્ધમાં ગમન થતું નથી. “Rાં તહેવ' આ રીતે શરીરની અવગાહના અને સ્થિતિ શિવાય બાકીનું બીજું સઘળું કથન વિજય વિગેરે દેવના પ્રકરણમાં કહેલા ૬ છઠ્ઠા ગમ પ્રમાણે છે. હવે જ રાજા તથા કાયસંવેધ પણ પિત પિતાના ભવ કરતાં જુદા છે. આ રીતે જઘન્ય સ્થિતિવાળા મનુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિવાળે સર્વાર્થ સિદ્ધ દેવમાં ઉત્પન્ન થવા રૂપ આ છઠ્ઠો ગમ કહ્યો છે મેદા
“તો જે ગcવના ૩૪#ોતા ” એજ સંજ્ઞી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ સ્થિતિને લઈને ઉત્પન્ન થયેલ છે. અને સર્વાર્થસિદ્ધ દેવમાં જન્મ ધારણ કરી ચૂક્યું છે. તે તે સંબંધમાં પણ “g વેવ ઘરન્ના' આ પહેલા અને બીજા ગમમાં કહેલ કથન જ કહેવું જોઈએ પરંતુ “નવરં ગોળgણા જાજોળ ઉત્ત પyયા ? બીજા ગમ કરતાં અહીંયાં એવું જુદાપણું છે કે અહીંયાં શરીરની અવગાહના જઘન્યથી પાંચસે ધનુષની છે. અને ઉત્કૃષ્ટથી પણ તે પાંચસો ધનષની છે. “સિર્ફ કનૈi gaોડી સ્થિતિ જઘન્યથી એક પૂર્વકેટિની છે. અને “કોણે જ પુરજોરી' ઉત્કૃષ્ટથી પણ તે એક પૂર્વકેટિની છે. જો નદેવ ના મવારેaોત્તિ આ રીતે સ્થિતિ અને અવગાહના શિવ યનું બાકી બીજુ તમામ કથન વિજય વિગેરેના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ ભાવ દે સુધીનું કથન અહીંયાં સમજી લેવું “જાત્રાળ કનૈ મેરીફે મારાપોવનારું રોહિં પુદક્યોરીહિં અમણિયારું કાળની અપેક્ષાએ કાયસંવેધ જઘન્યથી બે પૂર્વકેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમને છે અને “વલોણેજ તેરી
પોવનારું રોહિં કીર્દિ મણિયારું ઉત્કૃષ્ટથી પણ બે પૂર્વ કોટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમને છે, “પવફર્થ કાઢ ’ આ રીતે તે છવા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૫ ૧.