________________
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“વિષયવેરચંતાચંતાનિશા ન મરે! કિંતો લાવારિ” હે ભગવદ્ વિજયવૈજયન્ત અને જયન્ત અપરાજીત એ દેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હે ગૌતમ! “g વેર વાવવા નિરવણેલા ગાવ અgવંધોત્તિ' હે ગૌતમ ! પ્રિવેયક દેવોના સંબંધમાં જે આ કથન કરવામાં આવ્યું છે, એજ કથન સંપૂર્ણ પણુથી અહીંયાં પણ યાવત્ અનુબંધના કથન સુધી કહેવું જોઈએ. અર્થાત્ ઉપપાતથી લઈને અનુબંધ દ્વાર સુધીનું સમસ્ત કથન અહીંયાં કહેવું જોઈએ. તેમ સમજવું “નવ પઢમં સંવર' પરંતુ વૈવેયક સંબંધી કથનમાં આવેલ સંહનન સંબંધી કથન કરતાં અહીંના સંહનન સંબંધી કથનમાં જુદાપણ આવે છે, કેમકે–અહીંયાં કેવળ એક વજીષભનારાચ સંહનન જ હોય છે. અર્થાત્ વજાઇષભનારા સંહાનવાળા મનુષ્ય જ અહીંયાં ઉત્પન્ન થાય છે. રેવં તહે' સંહનનને કથન શિવાયનું સમગ્ર કથન શૈવેયક દેવની કથન પ્રમાણે જ છે.
હવે કાયસંવેધનું કથન કરવામાં આવે છે. “મવાળું કફન તિત્તિ અવળrશું કાયસંવેધ ભવની અપેક્ષાથી જઘન્થી ત્રણ ભવ ગ્રહણ રૂપ છે. તથા “કરો iામવાળાડું ઉત્કૃષ્ટથી પાંચ ભવ ગ્રહણ રૂપ છે. એ કાય. સંવેધ “ઢાળ કનૈf mતીä તાવમારું રોહિં વાજુદુહિં અમદચારું કાળની અપેક્ષાથી જઘન્યથી બે વર્ષ પૃથફત્વ અધિક ૩૧ એકત્રીસ સાગરોપમને હોય છે. અને “૩૪ દોરેલું છા િaો મારૂં રિહિં પુત્ર જોડી હિં
મહિયારું ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકેટિ અધિક ૬૬ છાસઠ સાગરોપમ છે. “વફાં જ્ઞા કા' આટલા કાળ સુધી મનુષ્ય ગતિનું તથા વિજયાદિ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ પર્યન્ત મનુષ્ય ગતિ તથા વિજયાદિ દેવગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેને આ પહેલે ગમ છે. ૧
“gવં તેના પિ મ ામ માળિથવા' જે પ્રમાણે શૈવેયક દેવ પ્રકરણમાં કહેલ છે એ જ પ્રમાણેનું બાકીના આઠ ગામો સંબંધી કથન પણ કહી લેવું જોઈએ. “નવ દિડું સંë ૪ જાને ના કેવળ સ્થિતિ અને કાયસંવેધ પિતાના ભવની અપેક્ષાથી ભિન્ન ભિન્ન પણાથી સમજી લેવા જોઈએ. મનુષ્યમાં લબ્ધિ પરિમાણાદિની પ્રાપ્તિ-વૈવેયકમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યની લબ્ધિ જે પ્રમાણે નવે ગમોમાં કહેલ છે. એ જ પ્રમાણે વિજય વૈજયન્ત જયન્ત અને અપરાજીત વિમાનમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યના નવે ગમનું કથન કહી લેવું જોઈએ. ‘પઢમ સંચળ' નવ રૈવેયકની અપેક્ષાએ અહીંયાં કેવળ એટલું જ અંતર છે. અહીંયાં વિજય વૈજયન્ત અને અપરાજિત વિમાનમાં વજાઋષભનારાચસંહનન વાળા મનુષ્ય જ ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“દહિસાવા અંતે !
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૪૯