________________
છે? આ સંબંધમાં પણ આ પહેલા ગામમાં કહેલ કથન કહેવું જોઈએ, છા એજ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળના સ્થિતિને લઈ ઉત્પન્ન થયે છે, અને જઘન્ય કાળની સ્થિતિવાળા આનત દેવામાં ઉત્પન્ન થાય છે, તો તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવામાં ઉત્પન્ન થાય છે ? તે આ વિષય સંબંધમાં પણ આ પૂર્વોક્ત ગમનું કથન જ કહેવું જોઈએ. ૮ તથા જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થયો છે, અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનતમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થાય છે ? તે આ પ્રશ્નના ઉત્તરમાં પણ આ પહેલા કહેલ કથન કહેવું જોઈએ કે આ રીતે આ નવ ગમે સંક્ષેપથી બતાવ્યા છે. આ નવ ગમોમાં ઉત્પાદ વિગેરે ૨૦ વીસે દ્વારે સંબધી કથન કહેવું જોઈએ, પરંતુ “રા' કિ વે જ કાળજ્ઞા’ સ્થિતિ અને સંવેધ બધા ગમેમાં જુદા જુદા એટલે કે પિત પિતાના ભને આશ્રય કરીને કહેવા જોઈએ.
રેસ ત જેવઆ રીતે સ્થિતિ અને કાયસંવેધ શિવાઘનું બીજુ સઘળું કથન બધા ગામમાં પ્રથમ ગમના કથન પ્રમાણે છે. તેમ સમજવું. “gવં જ્ઞાન અનુવા' આનતદેવોમાં ઉત્પાદ વિગેરેના કથન પ્રમાણે જ પ્રાણત વિગેરેથી લઈને અમૃત સુધીના દેવામાં પણ મનુષ્યના ઉતપાદ પરિમાણ વિગેરે સંબંધી કથન સમજવું જોઈએ. પરંતુ સઘળા પ્રાણત વિગેરે દેવેની સ્થિતિ અને કાયસંવેધ જુદા જુદા સમજવા. ૯ બારણુ વિ સંવાળા સિનિ માનવાgિ, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત આ ચાર દેવલોકમાં પહેલાના ત્રણ સંહનનવાળા મથે જ એટલે કે વજષભનારાચ સહનનવાળા મનુષ્ય રાષભનારાચ સંહનનવાળા મનુષ્ય અને નારાચ સંહનનવાળા મનુષ્ય જ ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–વે લા ને મને ! ગોહિતો ૩૩વન્નતિ” હે ભગવન વેયક દેવામાં કઈ ગતિમાંથી આવેલા છે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“સ વેર વરાયા ? હે ગૌતમ ! જે પ્રમાણેનું કથન અમ્રુત દેવના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પણ કહેવું જોઈએ. પરંતુ અશ્રુત દેવ સંબંધી કથન કરતાં સંહનન દ્વારમાં વિલક્ષણપણું આવે છે. તે “નારું તો સંઘચા' આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કે-અહિયાં વાત્રકષભનારાચ સહંનન અને બાષભનારાચ સંહનન એ બે સંહ. નનો હોય છે. પરંતુ અમ્યુત દેવોમાં ત્રણ સંહનનવાળા ઉત્પન્ન થાય છે. અને અહિયાં કેવળ બે સંતાનવાળા જ ઉત્પન્ન થાય છે. આ રીતે અચુત દેવના પ્રકરણના કથન કરતાં આ પ્રકરણમાં જુદાપણું આવે છે. “હિ સંવે
ગાળેગા' આ રીતે રૈવેયક દેવોની સ્થિતિ અને કાયસંવેધ જુદાજુદા છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
१४८