________________
ઉત્કૃષ્ટથી કાયસ વેષ ભવની અપેક્ષાથી સાત ભવો ગ્રહણુ કરવા રૂપ હાય છે. કેમકે-આનત વિગેરે દેવાના ઉત્પાદ મનુષ્યામાં જ થાય છે. આ રીતે ઉત્કૃટથી સાત ભવો થઈ જાય છે. જ્ઞાાત્તેમંનફન્નેનું ટ્રાયલ ગોલમાફ રોફિ' વાચવુ ુત્તદ્િક્રમાિ "કાળની અપેક્ષાથી કાયસ વેધ જઘન્યથી એ વર્ષો પૃથથી અધિક ૧૮ અઢાર સાગરોપમના છે, અને ‘ઘેરે ’ઉત્કૃ પૃથી પ્રજ્ઞાવાં આગોલમાર્` ચદ્દ' પુXજોઢીદ્િ' ગા' ચાર પૂ કોટિ અધિક સત્તાવન સાગરાપમના છે. કેમકે આનત દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ ઓગણીસ સાગરાપમની છે. અહિયાં ત્રણ ભવના સદ્ભાવથી સત્તાવન સાગ પમના કાયસંવેધ કાળની અપેક્ષાથી ઉત્કૃષ્ટથી થઈ જાય છે. તથા તેમાં જે ચાર પૂર્વ કાટિનું અધિકપણું કહ્યું છે, તે ચાર મનુષ્ય ભવાની ચાર પૂર્વકૅાટિને લઈને કહેલ છે ‘વચ જ્ઞાન નરેન્ન' આ રીતે તે જીવ મનુષ્યગતિ અને આનતદેવ ગતિનું આટલા કાળ સુધી સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ બન્ને ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ પહેલે ગમ છે. ૧ા
‘વેસેલા વિ ગટ્ટુ રામના માળિયવા' એજ પ્રમાણે ખાકીના ખીજા ગમથી આરંભીને નવમા ગમ સુધીના આઠ ગમા પણ કહેવા જોઈએ જેમકે જે પર્યાસ અને સખ્યાત વર્ષની આયુષ્યવાળા સ'ની મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા આનત દેવામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય હાય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં આ પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું કથન કહેવુ' જોઈ એ. એ રીતે આ ખીને ગમ છે. રા એજ રીતે જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનતદેવામાં ઉત્પન્ન થાય છે, તે તે સબંધમાં પણ અહિંયા આ પહેલા કહેલ પહેલા ગમતુ કથન કહેવુ' જોઇએ. એ રીતે આ ત્રીજો ગમ છે. રૂા એ પર્યાપ્ત સ ંખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની પાંચેન્દ્રિય જીવ-મનુષ્ય જે જઘન્ય કાળની સ્થિતિથી ઉત્પન્ન થયા છે, તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થાય છે? તે આ સંબંધમાં પણ આ પૂર્વોક્ત કથન કહેવુ. જોઇ એ. 1૪ા તે પર્યાપ્ત સખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની પ'ચેન્દ્રિય જીવમનુષ્ય જે જઘન્ય કાળની સ્થિતિને લઇને ઉત્પન્ન થયેા છે, તે કેટલા કાળની જઘન્ય સ્થિતિવાળા આનત નામના દેવલેાકમાં દેવપણાથી ઉત્પન્ન થાય છે ? તે
આ કથનમાં પણ આ પૂર્વોક્ત કથન કહેવાને ચેાગ્ય છે. પા એ પર્યાપ્ત સખ્યાત વર્ષની આયુષ્યવાળા સની પૉંચેન્દ્રિય મનુષ્ય કે જે જઘન્ય કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થયા છે, અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે. તે તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવેશમાં ઉત્પન્ન થાય છે ? તે આ સબંધમાં પણ આ પૂર્વોક્ત કથન જ કહેવું જોઈ એ. દા
એ પર્યાપ્ત સખ્યાત વની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થયા છે, અને આનતદેવામાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે, તે આ સ્થિતિમાં તે કેટલા કાળની સ્થિતિવાળા આનતદેવામાં ઉત્ત્પન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૪૭