________________
ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્ય ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવગતિમાંથી આવીને ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—હે ગૌતમ! આ વિષયમાં સઘળા પ્રશ્નો અને ઉત્તરો સહસ્ત્રાર દેવના પ્રકરણમાં જે રીતે પ્રશ્નો અને તેના ઉત્તરે કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે સમજવા. આ ભાવને લઈને “વવવાનો ના સરવાળે” સૂત્રકારે આ પ્રમાણે સૂત્ર કહ્યું છે. જે આ પ્રમાણે છે. હે ગૌતમ! સહસ્ત્રાર દેના પછીના પ્રકર
માં ઉપપાત વિગેરે દ્વારે સંબંધી કથન કર્યું છે, એજ પ્રમાણે આનત દેના ઉપપાત વિગેરે પણ કહેવા જોઈએ. “નવ તિત્તિનોજિયા વેચવા’ પરંતુ અહિયાં તિર્યંચ વિકેમાંથી આવીને આનત દેવ ઉત્પન્ન થાય છે, એવુ કથન કહેવું જોઈએ નહીં કેમકે-આનત દેવકથી લઈને આગળના દેવમાં તિયચનિકને ઉત્પાદ થતું નથી, તેમાં તે કેવળ મનુષ્યોનેજ ઉયાદ થાય છે. કાર” યાવત્ “નત્તર કવારા ચઝિમgણે જ भंते ! जे भविए आणयदेवेसु उबवजित्तए से णं भंते ! केवइयकालद्विइएसु उवव. કલા” હે ભગવન જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય આનત દેવકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, તે કેટલા કાળની સ્થિતિ વાળા આનતદેમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“મyક્ષા ૨ વત્તવા નદેવ સફerg ઉત્તરકામાળા' હે ગૌતમ! સહસ્ત્રાર દેવામાં ઉત્પન્ન થનાર મનુષ્યના સંબંધમાં જે કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન આનત દેવલોકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોના સંબંધમાં પણ કહેવું જોઈએ. સહસ્ત્રાર ક૯પમાં ઉત્પન થવાને ચગ્ય જીવને-મનુષ્યને પહેલાના ચાર સંહનન હોય છે. પરંતુ જે આતદેવોમાં ઉત્પન્ન થનાર મનુષ્ય છે, તેને ત્રણ જ સંવનન હોય છે. એજ વાત “નવરં સિરિન સવથાનિ' અર્થાત્ અહિયાં આનત દેવલોકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને નારાચ સુધીના ત્રણ જ સંહનન હેાય છે. “સ તહેવ ડાવ અgવંધો' આ રીતે સંહનન શિવાયનું બાકીનું બીજું સઘળું કથન સહસ્ત્રાર કપ પ્રમાણે જ “કાવ કgધો રિ’ યાવત્ અનુબંધ સુધી કહેવું જોઈએ. “મવારેf તિ અવqા ભવની અપેક્ષાએ કાયસંવેધ જઘન્યથી ત્રણ ભલેને ગ્રહણ કરવા રૂપ છે. કેમકે-આનત વિગેરે દેવો મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી ચવીને તેઓ પાછા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જન્મ લે છે. તેથી જ ઘન્યથી ત્રણ ભવોજ થાય છે. તથા “કોણે સમવાળા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૪૬